________________
RSELORSESSIRSamsकर . अब्रह्मचर्य-मैथुन (१३)
267570S PERFREEZERS મૈથુન સેવનમાં હિંસાयोनियन्त्रसमुत्पन्नाः, सुसूक्ष्मा जन्तुराशयः । पीड्यमाना विपद्यन्ते, यत्र तन्मैथुनं त्यजेत् ॥१॥
योगशास्त्र, द्वि० प्र०, श्लोक ७९. જે મિથુન સેવતાં સ્ત્રીની નિરૂપી યંત્રમાં ઉત્પન્ન થયેલા અતિ સૂક્ષ્મ (ઝીણું) જંતુના સમૂહે પીડા પામીને (પલાछने ) भ२५ पामे छे, ते मथुन त्या ४२१। योग्य छे. १. દીક્ષા પછી મૈથુન સેવનને દોષ–
यस्तु प्रत्रजितो भूत्वा, पुनः सेवेत मैथुनम् । षष्टिवर्षसहस्राणि, विष्टायां जायते कृमिः ॥२॥
वायुपुराण, अ० ३६, श्लो० ७७.
शातातपस्मृति, अ. १९ જે મનુષ્ય પ્રત્રજ્યા-દીક્ષા લીધા પછી ફરીને મિથુન સેવે છે, તે સાઠ હજાર વર્ષ સુધી વિષ્ટાને વિષે કૃમિપણે ઉત્પન્ન થાય છે. ૨. सश्रम-भैथुनना होषोरम्यमापातमात्रे यत्, परिणामेऽतिदारुणम् । किंपाकफलसंकाशं, तत् कः सेवेत मैथुनम् ? ॥३॥
त्रि० श० पु० च० पर्व १, स० ३, श्लो० ७७.