SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. યોગ ઉપર ચડવાની ઈચ્છાવાળા મુનિએ આવશ્યકાદિ બાહ્ય ક્રિયાને પણ આશ્રય કરો. પરંતુ ગ ઉપર ચડી ગયેલ અત્યંતર ક્રિયાવાળે ભેગી તો શમ થકી જ શુદ્ધ થાય છે. ૬. स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं, न परवशं न व्ययप्राप्तम् ।। ७ ॥ વર્ગનાં સુખ પરેશ છે, અને મોક્ષનું સુખ અત્યંત પક્ષ છે. પ્રશમ-શાંતિનું સુખ જ પ્રત્યક્ષ છે, તે પરાધીન નથી તેમ જ ધનાદિકના ખર્ચથી પ્રાપ્ત થનારું પણ નથી–સ્વાભાવિક જ છે. ૭. શાંતિમાં જ સુખ पानीयं वा निरायासं, स्वादन्नं वा भयोत्तरम् । विचार्य खलु पश्यामि, तत्सुखं यत्र निर्वृतिः ॥ ८॥ हितोपदेश. એક તરફ કોઈ પણ જાતના કષ્ટ વગર મળેલું પાણી હોય અને એક તરફ જેની પાછળ ભય રહેલો છે એવું મિષ્ટાન્ન હાયઃ એ બેમાં સારું કર્યું એ સંબંધી વિચાર કરતાં મને જણાય છે કે તે જ સુખકારક છે કે જેમાં શાંતિ રહેલી છે. (અર્થાત એ અશાંત ભજન કરતાં શાંતિવાળું પાણી વધારે સારું છે.) ૮. શાંતિરહિત પશુ સમાન – शमो हि न भवेद्येषां, ते नराः पशुसनिभाः । समृद्धा अपि सच्छास्ने, कामार्थरतिसंगिनः ॥९॥ तत्वामृत, श्लो० २६५.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy