________________
૧૫૨
સુભાષિત-પદ્ય-રત્નાકર. મધને ત્યાગ –
संसारभीरुभिः सद्धि-र्जिनाज्ञां परिपालितम् । यावजीवं परित्याज्यं, सर्वथा मधु मानवैः ॥५६॥ ॥
सुभाषितरत्नसंदोह श्लो० ५६९. સંસાર (બ્રમણથી) બીતા એવા સજન પુરૂષોએ, શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે, જીંદગી પર્યતા મધને દરેક પ્રકારે ત્યાગ કરે જોઈએ. ૫૬. विज्ञायेति महादोषं, मधुनो बुधसत्तमाः । સંસાર/સારતત્રસ્તા, વિપુનિ મધુ ત્રિધા છે ૧૭.
सुभाषितरत्नसंदोह श्लो० ५७०.
સંસારની અસરતાથી ભયભીત થયેલા અને સમજદાર એવા સજજન પુરૂષ, આ (ઉપર વર્ણન કરવામાં આવ્યું છે તે) પ્રમાણે મધના મહાદેષને ધ્યાનમાં લઈને, મધનો મન, વચન અને કાયાથી (સર્વથા) ત્યાગ કરે છે. પ૭.