SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પધ-રત્નાકર. પૂજા—મળશાહીન, યે સાજ્ઞાનિનસ્તથા । पुत्रवत् परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ २० ॥ પદ્મ પુરાળ, ૧૦ ૧૬, જો ૪૬. ( ૧૨ ) જે પુરૂષા જૂ, માકડ અને ડાંસ વિગેરે, તથા બીજા પણ અજ્ઞાની (ક્ષુદ્ર) જ ંતુઓનું હંમેશાં પેાતાના પુત્રની જેમ ૨ક્ષણ કરે છે, તે મનુષ્યે સ્વર્ગે જાય છે. ૨૦. સમયદ્રાન ( ૨ ) मार्यमाणस्य हेमाद्रि, राज्यं वाऽथ प्रयच्छतु । तदनिष्टं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥ १ ॥ ચોળ શાસ્ત્ર ( પ્ર૦ સમા) ઇ ૭૬ * હણાતા એવા પ્રાણીને સુવર્ણ ને મેરૂપર્વત આપે! કે મેાટુ રાજ્ય આપેા, તા પણ તેને તે અનિષ્ટ હાવાથી તેને ત્યાગ કરીને તે પ્રાણી ફક્ત જીવવાને જ પ્રુચ્છે છે. માટે જીવિત ( અભય ) દાન જ સર્વોત્તમ છે. ૧. ફ્રેમ-ઘેનુ ધરાવીનાં, રાતાર: મુળમા મુવિ । કુર્ત્તમ પુરુષો જો, ચઃ કાળિધ્વમયદ્: || ૨ || માર્જન્ટુ પુરાળ, ૧ ૨, ૪૦૭, જો ૧૨. પૃથ્વી ઉપર, સુવર્ણ, ગાયા અને પૃથ્વી વિગેરેનું દાન
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy