________________
धार्मिक विभाग
अहिंसा (१)
અહિંસાનું સ્વરૂપ
न यत्प्रमादयोगेन, जीवितव्यपरोपणम् । त्रसानां स्थावराणां च, तदहिंसाव्रतं मतम् ॥१॥
त्रिपष्टि श. पु. च., पर्व १, सर्ग ३, श्लोक ६२२. પ્રમાદના યોગથી ત્રસ અને સ્થાવર પ્રાણિઓના જીવિતને નાશ ન કરે, તે અહિંસા વ્રત કહેલું છે. ૧.
कर्मणा मनसा वाचा, सर्वभूतेषु सर्वदा । अक्लेशजननं प्रोक्ता, त्वर्हिसा परमर्षिमिः ॥२॥
कूर्म पुराण, अ० ७६, ग्लोक ८०. સર્વ કોઈ પ્રાણીને વિષે સર્વદા કાયા, મન અને વચને કરીને કલેશ ઉત્પન્ન ન કર, તે ઉત્તમ રષિઓએ अडिसा ही छे. २.