________________
ઉપવાસ
( ૧૮૯ ) उपावृत्तस्य पापेभ्यो, यस्तु वासो गुणैः सह । उपवासः स विज्ञेयः, सर्वभोगविवर्जितः ॥६॥
મારીઉતરી, છો૨૭. પાપથી પાછા હઠેલા પુરૂષનું ગુણની સાથે જે વસવું, તેને સર્વ ભેગથી રહીત એ, ઉપવાસ જાણ. ૬.
[વશી અને ૩પવાસ ] એકાદશીમાં ઉપવાસ –
एकादश्यां न भुञ्जीत, पक्षयोरुभयोरपि । वनस्थयतिधर्मोऽयं, शुक्लामेव सदा गृही ॥७॥
રિપુરા, ૦ ૧૬, ૦ ૮૧. બને પક્ષને વિષે અગ્યારશને દિવસે ભેજન ન કરવું, એ વાનપ્રસ્થ તથા યતિનો ધર્મ છે, અને ગૃહસ્થીએ શુકલ એકાદશીએ ભજન કરવું નહીં. ૭.
रटन्तीह पुराणानि, भूयो भूयो वरानने । न भोक्तव्यं न भोक्तव्यं, सम्प्राप्ते हरिवासरे ॥ ८॥
ત્યાચસ્કૃતિ, ૦ ૪૪. હે ઉત્તમ મુખવાળી સ્ત્રી! પુરાણે વારંવાર પોકારીને કહે છે કે વિષગુને દિવસ–અગ્યારશ–પ્રાપ્ત થાય ત્યારે ભેજન ન કરવું, ભેજન ન કરવું. ૮.