________________
(૩ર)
સુભાષિત-પદ્ય-રત્નાકર.
-
~-~~~
~-~~-
~----------
--
----------
હે મન ! સંસારરૂપી મૃગતૃષ્ણામાં ફેકટ શા માટે દેડે છે? આ (સમતારૂપી) અમૃતથી ભરેલ બ્રહ્મરૂપી સરોવરમાં સ્નાન શા માટે નથી કરતું? ૧૪.
विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । उपशाम्येत् कषायाग्निर्बोधिदीपः समुन्मिषेत् ॥ १५ ॥
ચારાજ, ૧૦ ક૦ ૨૨. વિષયેથી વિરક્ત થયેલા અને સમભાવથી વાસિત ચિત્તવાળા મનુષ્યને કષાયરૂપી અગ્નિ શાંત થાય છે અને સમ્યકત્વરૂપી દીવો પ્રદીપ્ત થાય છે. ૧૫.
विद्यया तपसा तीर्थ-यात्रया वा न निवृतिः । વિના લાગ્યા,
વિપક ?િ | ૨૬ . ધર્મદુમ, g૦ ૧૧, ૦ ૭૧. (ક. સ.) વિદ્યાવડે, તપવડે કે તીર્થયાત્રાવડે મોક્ષ મળતો નથી. બીજા ઘણા તર્ક વિતર્ક કરવાથી પણ શું ફળ મળે છે? એક સમતારૂપી ધર્મ વિના બીજા કોઈવડે મોક્ષ મળતું નથી. ૧૬.
अमन्दानन्दजनने, साम्यवारिणि मजताम् । ગાયતે સા ડુંમાં, પક્ષિયઃ || ૭ |
योगशास्त्र, च० प्र०, श्लो० ५०. મેટા આનંદને ઉત્પન્ન કરનારા સમતારૂપ જળને વિષે સ્નાન કરતા પુરૂષને રાગદ્વેષરૂપી મળે તત્કાળ ક્ષય પામે છે. ૧૭.