SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) સુભાષિત-પધ-રત્નાકર. વિષ્ટાની મધ્યે રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઈંદ્રને જીવવાની ઇચ્છા સરખી જ હાય છે; અને તે બન્નેને મૃત્યુને ભય પણ સમાન જ હાય છે; તેથી કાઈ પણ પ્રાણિના વધ કરવા તે મહા પાપ છે. ૧૪. અહિંસાની શ્રેષ્ઠતા— मातेव सर्वभूताना - महिंसा हितकारिणी । દિનૈન દિ સંસાર–માવકૃતસાળિઃ || ‰ ॥ ોળશાજી, દ્વિ ૬, ક્ષે ૧૦. O અહિંસા એ માતાની જેમ સર્વ પ્રાણિઓનું હિત કરનારી છે, અને અહિંસાજ સોંસારરૂપી મરૂદેશમાં ( મારવાડની ભૂમિમાં) અમૃતની નીક ( નદી ) સમાન છે. ૧૫ अहिंसा दुःखदावाग्नि- प्रावृषेण्यघनावली । મશ્રમિાશોના—મહિંસા મૌષથી ॥ ૬ ॥ યોગશાસ્ત્ર, દિ॰ પ્ર॰, ો . જોજ 4. અહિંસા એ દુ:ખરૂપી દાવાનળને ખુઝાવવા માટે વષાઋતુના મેઘ સમાન છે; અને અહિંસા જ ભવભ્રમણુરૂપી રાગથી પીડાતા પ્રાણિઓને તે રાગથી મુક્ત કરવામાં ઉત્તમ ઔષધ સમાન છે. ૧૬. अहिंसा परमो धर्म - स्तथाऽहिंसा परो दमः । अहिंसा परमं दान- महिंसा परमं तपः ॥ १७ ॥ મહામાત, અનુશાસનપર્વ, ૧૦ ૨૨૬, જો રૂ.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy