________________
(૮)
સુભાષિત-પધ-રત્નાકર.
વિષ્ટાની મધ્યે રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઈંદ્રને જીવવાની ઇચ્છા સરખી જ હાય છે; અને તે બન્નેને મૃત્યુને ભય પણ સમાન જ હાય છે; તેથી કાઈ પણ પ્રાણિના વધ કરવા તે મહા પાપ છે. ૧૪.
અહિંસાની શ્રેષ્ઠતા—
मातेव सर्वभूताना - महिंसा हितकारिणी । દિનૈન દિ સંસાર–માવકૃતસાળિઃ || ‰ ॥ ોળશાજી, દ્વિ ૬, ક્ષે ૧૦.
O
અહિંસા એ માતાની જેમ સર્વ પ્રાણિઓનું હિત કરનારી છે, અને અહિંસાજ સોંસારરૂપી મરૂદેશમાં ( મારવાડની ભૂમિમાં) અમૃતની નીક ( નદી ) સમાન છે. ૧૫
अहिंसा दुःखदावाग्नि- प्रावृषेण्यघनावली । મશ્રમિાશોના—મહિંસા મૌષથી ॥ ૬ ॥
યોગશાસ્ત્ર, દિ॰ પ્ર॰, ો .
જોજ 4.
અહિંસા એ દુ:ખરૂપી દાવાનળને ખુઝાવવા માટે વષાઋતુના મેઘ સમાન છે; અને અહિંસા જ ભવભ્રમણુરૂપી રાગથી પીડાતા પ્રાણિઓને તે રાગથી મુક્ત કરવામાં ઉત્તમ ઔષધ સમાન છે. ૧૬.
अहिंसा परमो धर्म - स्तथाऽहिंसा परो दमः । अहिंसा परमं दान- महिंसा परमं तपः ॥ १७ ॥
મહામાત, અનુશાસનપર્વ, ૧૦ ૨૨૬, જો રૂ.