SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ સંતેષ. ( ૩૦૧ ). કે દરિદ્રી પણ નથી. (એટલે કે સંતોષીને માટે ધનવાન અને દરિદ્રના ભેદો નાશ પામે છે.) પ. સંતેષ ક્યાં કર અને ક્યાં ન કરવ – संतोषस्त्रिषु कर्तव्यः, स्वदारे भोजने धने । त्रिषु चैव न कर्तव्योऽध्ययने जपदानयोः ॥ ६ ॥ વૃદ્ધવાળાચનતિ, ૫, ૭, ક. પોતાની સ્ત્રી, ભજન અને ધન આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો. તથા અભ્યાસ, મંત્ર જાપ અને દાન દેવું; આ ત્રણ વસ્તુને વિષે સંતોષ કરવો નહીં. ૬. સંતોષ અસંતોષનો વિવેક – संतुष्टाः सुखिनो नित्य-मसंतुष्टाः सुदुःखिताः । उभयोरन्तरं ज्ञात्वा, संतोषे क्रियतां रतिः ॥७॥ તરવામૃત, ઋો. ૨૪૪. સંતોષી માણસો હમેશાં સુખી હોય છે. અને અસંતોષી માણસે હમેશાં અત્યંત દુઃખી હોય છે. આ પ્રમાણે સંતોષી અને અસંતોષી એ બન્ને વચ્ચેનું અંતર સમજીને સંતોષમાં જ આનંદ માન. ૭. સંતોષનો ઉપાય – पीत्वा ज्ञानामृतं भुक्त्वा, क्रियासुरलताफलम् । साम्यतांबूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ ८॥ શનિસાન, નૃત્યષ્ટ, છો, ૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy