________________
( ૩૦૮) સુભાષિત-પદ્ય-રત્નાકર
સાંકળથી બંધાએલે પ્રાણી મૂકાય છે, તેમ જ દોરડાથી બંધાએલ પ્રાણ પણ છુટો થઈ શકે છે, પણ પ્રેમથી બંધાએ પ્રાણી (દેખીતી રીતે) કેઈપણ પ્રતિબંધ વગરને પણ કોઈપણ રીતે મુક્ત થઈ શક્તો નથી. ૯.
मनस्तत्र वचस्तत्र, जीवस्तत्रैव संवसेत् । नेत्रावलोकनं रागस्तत्र यत्रोपतिष्ठते ॥ १० ॥
हिंगुलप्रकरणं, रागप्रक्रम, श्लो० ३. જ્યાં રાગ હોય છે ત્યાં જ મન વળગ્યું રહે છે, વચન બોલવાનું મન થાય છે, જીવ ચોટ્યો રહે છે, અને આંખે પણ ત્યાંને ત્યાં જ જોઈ રહે છે. ૧૦. દષ્ટિરાગનું પ્રાબલ્ય –
दृष्टिरागो महामोहो दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो दृष्टिरागो महाज्वरः ॥ ११ ॥
ચોરાસર, ઝ૦ ૨, ૦ ૨. દષ્ટિરાગ (એટલે ગુણ દોષ જોયા વિના કેઈના પર એકાંત પ્રીતિ રાખવી તે) મહા મેહ છે, દષ્ટિરાગ એ મહા ભવ છેમોટા સંસારમાં ભ્રમણ કરાવનાર છે, દષ્ટિરાગ એ મોટી મરકી છે અને દષ્ટિરાગ એ મોટે કાળજવર છે. ૧૧.
कामरागस्नेहरागावीपत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान् , दुरुच्छेदः सतामपि ॥ १२ ॥
વીર સ્તોત્ર (દેવિંદ્ર ), ૦ ૬, ૦ ૨૦.