________________
માહ-મમતા.
( ૩૨૯ )
માહઃ દુઃખનું કારણઃ— मार्जारभक्षिते दुःखं, यादृशं गृहकुक्कुटे । न तादृममताशून्ये, कलविङ्केऽथ मूषिके ॥ १८ ॥ માપુરાળ, અ૰રૂ, જો ૪.
2
ઘરના કુકડાને બિલાડી ભક્ષણ કરે તે વખતે જેવું દુ:ખ થાય છે, તેવું દુ:ખ મમતારહિત ચકલી કે ઉંદરનું, ખીલાડીના ભક્ષણ કરવાથી લાગતું નથી. ( અર્થાત્ મમતા રાખવામાં દુ:ખ છે અને મમતા ન હાય ત્યાં દુઃખ નથી.) ૧૮.
भूषणोद्यानवाप्यादौ, मूर्च्छितास्त्रिदशा अपि । च्युत्वा तत्रैव जायन्ते, पृथ्वीकायादियोनिषु ॥ १९ ॥
દેવતાઓ પણ ભૂષણ, ઉદ્યાન અને વાવ વિગેરેને વિષે મૂર્છાવાળા–મમતાવાળા-હાય છે, તેથી તે દેવભવથી ચવીને (ચવે છે ત્યારે ) ત્યાં જ પૃથ્વીકાય વિગેરે એકેંદ્રિયની ચેાતિને વિષે ઉત્પન્ન થાય છે. ૧૯.
शास्त्रज्ञोऽपि धृतव्रतोऽपि गृहिणीपुत्रादिबन्धोज्झितो sप्यङ्गी यद्यतते प्रमादवशगो न प्रेत्यसौख्यश्रिये । तन्मोहद्विषतस्त्रिलोकजयिनः काचित् परा दुष्टता, बद्धायुष्कतया स वा नरपशुर्नूनं गमी दुर्गतौ ॥ २० ॥
अध्यात्मकल्पद्रुम.
મનુષ્ય, શાસ્રને જાણતા છતાં, વ્રતને ધારણ કર્યો છતાં અને પુત્રાદિકના ખધનના ત્યાગ ર્યો છતાં પણ પ્રમાદને વથ