________________
સુભાષિત–પદ્ય–રત્નાકર
यतश्छायाऽप्येषां प्रथयति महामोहमचिरा-दयं जन्तुर्यस्मात्पदमपि न गन्तुं प्रभवति ॥ ३ ॥ સિન્દ્રપ્રળ, જો ૧૮.
( ૩૫૬ )
હે ભવ્ય પ્રાણી ! જો તુ સંસારરૂપી અરણ્યને મૂકીને— ઓળંગીને-મુક્તિરૂપી નગરીમાં જવા ઇચ્છતા હા, તે વિષયરૂપી વિષવૃક્ષેાને વિષે-તળે-તું નિવાસ કરીશ નહીં. કારણ કે તે વૃક્ષાની માત્ર છાયા જ શીઘ્રપણે મહામેાહને ઉત્પન્ન કરે છે, કે જે માહથી જંતુ એક પગલું પણ આગળ જવા સમર્થ થતા નથી જઈ શકતા નથી. ૩.
ઇંદ્રિયભાગથી નુકસાનઃ—
वृद्धास्तृष्णाजलापूर्णैरा लवालैः किलेन्द्रियैः । मूर्च्छामतुच्छां यच्छन्ति, विकारविषपादपाः ॥ ४ ॥ ज्ञानसार, इन्द्रियजयाष्टक, लो० २.
તૃષ્ણારૂપી જળથી ભરેલા એવા ઇન્દ્રિયારૂપી કયારાએથી માટા થયેલા વિકારરૂપી વિષવૃક્ષેા, પ્રાણીઓને અતિગર્હન મૂર્છા પમાડે છે. ૪.
इन्द्रियाणां यदा छन्दे, वर्तते मोहसङ्गतः ।
तदात्मैव भवेच्छत्रुरात्मनो दुःखबन्धकः ।। ५ ।। તત્ત્વામૃત, ò૦ ૮.
મેાહને વશ થયેલેા જીવ જ્યારે ઇંદ્રિયાની ઇચ્છા પ્રમાણે વર્તે છે, ત્યારે દુ:ખના ખંધ કરનાર પોતાના આત્મા જ પેાતાના શત્રુ થાય છે. ૫.