Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ઈન્દ્રિયય.
( 33 )
ઇંદ્રિયજયઃ સાચું બળ – आदित्यचंद्रहरिशंकरवासवाद्याः,
शक्ता न जेतुमतिदुःखकराणि यानि । तानींद्रियाणि बलवंति सुदुर्जयानि, ___ ये निर्जयंति भुवने बलिनस्त एव ॥९॥
सुभापितरत्नसंदोह, श्लो० ९३. रे अत्यंत दु:मने ४२वापाणी द्रियाने, सूर्य, यद्र, વિષ્ણુ, મહાદેવ કે કૃષ્ણ પણ ન જીતી શક્યા, તે બળવાન અને દુઃખે કરીને જીતી શકાય એવી ઈંદ્રિયને જે લેકે જીતે છે તે જ સાચા બળવાન છે. ૯. ઇંદ્રિયનો ઉપાય
अक्षाश्वात्रिश्वलान् धत्स्व, विषयोत्पथगामिनः । वैराग्यप्रग्रहाकृष्टान् , सन्मार्गे विनियोजय ॥१०॥
तत्त्वामृत, श्लो० ७९. હે જીવ ! વિષયરૂપી ઉન્માર્ગે જનારા ઇંદ્રિરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને સ્થિર કર, અને सन्माण प्रपतव. १०.
तदिन्द्रियजयं कुर्यान्मनःशुल्या महामतिः । यां विना यमनियमैः, कायक्लेशो वृथा नृणाम् ॥११॥
योगशाल, प्र० ४, लो० ३४..

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436