Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 427
________________ ०००००० . ००००००००००/ GO००००००००००००० on.०००००० ० ००००n.co००० . ००००००००००००० ००००००००००००० मिथ्यात्व (५४) KH८००००० 100.4000०००० . ००००००००००००००का००००००००००००० 000000000 000000000otaboon००००००००००००००००००० . . મિથ્યાત્વનું સ્વરૂપ – अदेवे देवबुद्धिर्या, गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च, मिथ्यात्वं तद्विपर्ययात् ॥१॥ योगशास्त्र, पृ. ५८, श्लो० ३. (प्र. स.) અદેવને વિષે જે દેવબુદ્ધિ કરવી, અગુરૂને વિષે જે ગુરૂબુદ્ધિ કરવી, અને અધર્મને વિષે જે ધર્મબુદ્ધિ કરવી, તે સમક્તિના લક્ષણથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. ૧. दुरंतमिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेपपदार्थविस्तराः। उशन्ति मिथ्यात्वतमो जिनेश्वरा यथार्थतत्वाप्रतिपत्तिलक्षणम् सुभाषितरत्नसंदोह, श्लो० १२८. દુબે કરીને નાશ કરી શકાય એવા મિથ્યાત્વરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને તમામ પદાર્થોના સમૂહનું જેમણે દર્શન કર્યું છે એવા જિનેશ્વર ભગવાનેએ, વાસ્તવિક તત્ત્વ પ્રત્યેની જે અશ્રદ્ધા તેને મિથ્યાત્વરૂપી અંધકાર કહેલ છે. ૨. મિથ્યાત્વની નિંદા – जन्मन्येकत्र दुःखाय, रोगो ध्वान्तं रिपुर्विषम् । अपि जन्मसहस्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ॥३॥ योगशास्त्र, पृ. ५८, (प्र. स.)

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436