Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જા
૬ માયાવત્ (૨) ૩
فن فنارصنحرفحا سحامحنح
માયામૃષાવાદનું સ્વરૂપ:- –
मनस्यन्यद् वचस्यन्यद्, मायामृषा च सोच्यते । कदापि सुखदा न स्याद्विश्वे यथा पणांगना ॥१॥
fro, માયામૃષાવાઝમ, ૦ ૨. મનમાં કંઈ અને વચનમાં કંઈ તે માયામૃષાવાદ કહેવાય છે અને તેથી વેશ્યા સ્ત્રીની માફક, તે કદાપિ પણ સુખ કરનાર નથી થતું. ૧. માયામૃષાવાદની કટુતા:–
फलं यथेन्द्रवारुण्याः, कटु मायामृषावचः । તાંધિયા શ્રેયાર નાસ્થઘિતોત્ર ૨ | ૨ ||
f€TRળ, માંચામૃાવાશ્રમ, ૦ ૨. જેમ ઈદ્રવારણ નામની લતાનું ફળ કડવું છે, તેવું માયામૃષાવાદભર્યું વચન કડવું હોય છે. માટે અંતરંગ બુદ્ધિથી આ દુનીયામાં તે કલ્યાણકારી હોતું નથી. ૨. માયામૃષાવાદનો ત્યાગ –
खगधारां मधुलिप्तां, विद्धि मायामृषां ततः । वर्जनीया प्रयत्नेन, विदुषा शिववांछता ॥३॥
हिंगुलप्रकरण, मायामृषावादप्रक्रम, श्लो० ३. માયામૃષાવાદ એ મધથી પડેલી ખદ્ભધારા સરખું જાણવું જોઈએ અને તેથી કલ્યાણને ચાહનારા એવા વિદ્વાન પુરૂષાએ પ્રયત્ન પૂર્વક તેનો ત્યાગ કરવો જોઈએ. ૩.

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436