Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
( ૪ )
સુભાષિત-પથ-રત્નાકર.
પેાતાના વખાણુ કરનાર અને પારકાની નિંદા કરનાર માણસ પગલે પગલે મળે છે, પણ પારકાના વખાણુ અને પેાતાની નિંદા કરનાર કોઇપણ નથી દેખાતા. છ.
નિદાન ત્યાગ શા માટેઃ-~
सर्वमदस्थानानां मूलोद्घातार्थिना सदा यतिना । आत्मगुणैरुत्कर्षः परपरिवादश्च संत्याज्यः ॥ ९॥ પ્રશમત્તિ, અે. ૧૧.
બધાય પ્રકારના મદનેા મૂળથી નાશ કરવાની ભાવનાવાળા સાધુ પુરૂષે હમેશાંને માટે આત્મપ્રશસા અને પારકી નિંદાનેા ત્યાગ કરવા જોઇએ. ૯.
નિંદાના ત્યાગ અને ફળઃ––
यदीच्छसि वशीकर्तु, जगदेकेन कर्मणा । परापवादसस्येभ्यश्चरंतीं गां निवारय ॥१०॥ ॥
उपदेशप्रासाद भाषांतर, स्तंभ ९, व्या० १३३.
જો એકજ કાર્ય કરીને તુ જગતને વશ કરવા ચાહતા હાય તેા પારકાની નિંદારૂપ ઘાસને ચરતી એવી ( તારી જીભ રૂપી ) ગાયને રાકી રાખ. ૧૦.

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436