Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
મિથ્યાત્વ.
( ૩૮૩ )
શત્રુઓએ શરીરપર ફેકેલુ શસ્ત્ર જેમ આ જગતમાં માણસાને દુ:ખ આપે છે, તેમ મિથ્યાત્વશલ્ય આત્માને દુઃખ આપે છે. ૧૯.
મિથ્યાત્વના ત્યાગઃ—
मिध्यात्वं परमं बीजं, संसारस्य दुरात्मनः । तस्मात्तदेव मोक्तव्यं, मोक्षसौख्यं जिघृक्षुणा ॥ २० ॥ તવામૃત, જો રૂ.
ખરામ છે. સ્વરૂપ જેનુ એવા સંસારનુ, મિથ્યાત્વ એ મારુ ખીજ છે. એટલા માટે મેક્ષ સુખ મેળવવાની ઇચ્છાવાળા માણસે એ ( મિથ્યાત્વ) ને જ ત્યાગ કરવા જોઇએ. ૨૦.
मिथ्यात्वशल्यमुन्मूल्य, स्वात्मानं निर्मलीकुरु । યથાનમાં સુસિંદૂરનમા મુવિ ર્વનઃ ારશા
હિંગુરુપ્રજનન, મિથ્થાવરાજ્યપ્રમ, ો. જી.
જેવી રીતે હુ ંમેશ સિંદુરની રજથી દુનીયામાં દર્પણ નિર્મલ થાય છે તેમ હું ભવ્ય પ્રાણી ! તુ મિથ્યાત્વશલ્યને મૂળમાંથી ઉખેડીને તારા પેાતાના આત્માને નિર્મલ કર ! ૨૧. મિથ્યાત્વના ત્યાગના ઉપાયઃ—
स्वाध्यायेन गुरोर्भक्त्या, दीक्षया तपसा तथा । येन केनोद्यमेनैव, मिथ्यात्वशल्यमुद्धरेत्
|| ૨૨ || हिंगुलप्रकरण, मिध्यात्वशल्यप्रक्रम, लो० ३.
સ્વાધ્યાય કરીને, ગુરૂ મહારાજની ભક્તિ કરીને, દીક્ષાવડે

Page Navigation
1 ... 432 433 434 435 436