Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 410
________________ ઈન્દ્રિયભોગ. ( ૩૫૯ ). ઇંદ્રિયભેગઃ સુખાભાસ – इन्द्रियप्रभवं सौख्यं, सुखाभासं न तत्सुखम् । तच कर्मविबन्धाय, दुःखदानकपण्डितम् ॥ ११ ॥ તરવામૃત ઢો. ૭૮. ઇંદ્રિયથી જે સુખ ઉત્પન્ન થાય છે તે, માત્ર સુખને આભાસ જ છે, પણ તે ખરૂં સુખ નથી. તે (ઇદ્રિયજન્ય સુખ) કર્મને બંધ કરનારું છે, અને એકાંત દુઃખ આપવામાં જ કુશળ છે. ૧૧. ઇંદ્રિયભેગઃ શત્રુ – अक्षाण्येव स्वकीयानि, शत्रवो दुःखहेतवः । विषयेषु प्रवृत्तानि, कषायवशवर्तिनः ॥ १२ ॥ તરવામૃત, ઋો. ૮૦. વિષયમાં પ્રવર્તેલી પિતાની ઇઢિયે જ, કષાયને વશ થયેલા પ્રાણીને, દુઃખના હેતુરૂપ-દુઃખ આપનારા–શત્રુ સમાન છે. ૧૨. ઇંદ્રિયભેગની નિરર્થકતા – कृमितुल्यैः किमस्माभिर्भोक्तव्यं वस्तु सुन्दरम् । येनात्र गृहपंकेषु. सीदामः किमनर्थकम् १ ॥ १३ ॥ तत्त्वामृत, मो० १३८. ઘરરૂપી કાદવમાં, કીડા સમાન આપણે, કઈ સારી વસ્તુને ઉપભેગ કરવાને છે કે જેથી આપણે નકામા હેરાન થઈએ છીએ. ૧૩.

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436