Book Title: Subhashit Padya Ratnakar Part 01
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 405
________________ (૩૫૪ ). સુભાષિત-પદ-રત્નાકર. . જેઓ સંસારમાં નિવાસ કરવાથી ભય પામતા હોય, જેઓએ આત્યંતર અને બાહ્ય સંગ-પરિગ્રહ–નો ત્યાગ કર્યો હોય અને જેઓ વિષયેથી નિવૃત્ત-વિરક્ત-થયા હોય, તેમનું જીવિત વખાણવા લાયક છે. ૪૫. वैराग्यशत्रहतमोहतमोऽमलांत दृष्टयाऽपदिष्टपरिदृष्टहिताहितार्थः । चौरोऽपि शुद्धथति शमेन द्रढप्रहारीवापैति वा दवजवो जलदेन किं न? ॥४६ ॥ કરણ, ૦ ૨૬. વૈરાગ્યરૂપ શસથી હણાયું છે મેહરૂપી અજ્ઞાન જેનું એવીપિતાની નિર્મલ અંતદ્રષ્ટિથી જોયા છે અને જાગ્યા છે, પિતાના હિત અને અહિત પદાર્થો જેણે, એ ચાર દ્રઢપ્રહારી સમતાએ કરીને શુદ્ધ થાય છે, કારણ કે શું દાવનલને વેગ મેઘના જલથી શાન્ત નથી થતો? અર્થાત્ થાય છે. ૪૬. न चेन्द्रस्य सुखं किञ्चिनचापि चक्रवर्तिनः। सुखमस्ति विरक्तस्य, मुनेरेकांत जीविनः ॥ ४७॥ ન તે ઇંદ્રને કોઈ પણ પ્રકારનું સુખ છે કે ન તે ચક્રવતી ને કોઈ પણ પ્રકારનું સુખ છે ! ખરું સુખ તે એકાંત જીવન ગાળતા એવા વૈરાગ્ય પામેલા સાધુને જ છે. ૪૭.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436