________________
માહ–મમતા.
( ૩૩૧ )
त्यक्तव्यो ममकारस्त्यक्तुं यदि शक्यते नासौ । कर्तव्यो ममकारः, किन्तु स सर्वत्र कर्तव्यः ॥ २३ ॥
',
अप्पयदीक्षित.
આ મારૂં છે એવા પ્રકારના મમકાર ત્યાગ કરવા ચેાગ્ય છે. છતાં જો કદાચ તે મમકાર ત્યાગ કરી ન શકાય તા ભલે સમકાર કરવા, પરતું તે મમકાર સર્વત્ર-સર્વ જીવ, અજીવ વિગેરેને વિષે કરવા. ૨૩.
માહના ત્યાગઃ—
कर्मणा मोहनीयेन, मोहितं सकलं जगत् । धन्या मोहं समुत्सार्य, तपस्यन्ति महाधियः ॥ २४ ॥
तत्त्वामृत ० श्लो० २१.
આખુંય જગત્ માહનીય ક માં મુગ્ધ-ખંધાયું છે. પરન્તુ તે જ મહા બુદ્ધિશાળીઓને ધન્ય છે કે જેએ માહને ઉખેડી
નાંખી તપને આદરે છે. ૨૪.
માહના ત્યાગના ઉપાયઃ—
-
शुद्धात्मद्रव्यमेवाऽहं, शुद्धज्ञानं गुणो मम ।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहानमुल्बणम् ॥ २५ ॥
જ્ઞાનસાર, મોદ્દાદા, શ્વે. ૨.
શુદ્ધ આત્મદ્રવ્ય જ છુ, શુદ્ધ જ્ઞાન એ મારા ગુણુ આત્મદ્રવ્યથી ભિન્ન નથી, અને મારાથી અન્ય આ