________________
( ૩ર૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
કયા-કેવા–માહ છે કે જે શત્રુએ છે તેમને વિષે જ મિત્રની
આશા રાખે છે. ૯.
बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभृतं च जगद्विनष्टं,
तत्त्वावबोधादपयाति मोहः ॥ १० ॥
નૃત્યપ્રતીપ, જો ૨૧.
૦
આ મેહરૂપી શત્રુ, બળાત્કારે મનુષ્યેાના જ્ઞાનને અને વિવેકને દૂર કરે છે. મેાડુથી પરાભવ પામેલું આ જગત નાશ પામેલુ જ છે. તે મેાહુ તત્ત્વજ્ઞાનથી જ નાશ પામે છે. ૧૦.
भायं मधुराकृतिर्मम मम प्रीत्यन्वितोऽयं सुतः,
स्वर्णस्यैप महानिधिर्मम ममासौ बन्धुरो बान्धवः । रम्यं हर्म्यमिदं ममेत्थमनया व्यामोहितो मायया, मृत्युं पश्यति नैव दैवहतकः क्रुद्धं पुरचारिणम् ॥ ११ ॥ વૈખાતર ( પદ્માનંટ ), જો ૨૦.
O
મનેાહર આકૃતિવાળી આ ભાર્યા મારી છે, પ્રીતિયુક્ત આ પુત્ર મારા છે, આ સુવર્ણના મહાનિધિ મારા છે, આ મનેાહર–પ્રીતિવાળા—બાંધવ મારા છે, તથા આ સુંદર મહેલ મારા છે, આ પ્રમાણે, આવા પ્રકારની માયાથી માડુ પામેલે નિર્ભાગી પુરૂષ, ક્રોધ પામેલા અને આગળ જ ચાલનારા મૃત્યુને શ્વેતેા નથી. ૧૧.