________________
(૩૨૪)
સુભાષિત-પ-રત્નાકર. વિગેરે પિતાથી ભિન્ન હોવા છતાં તે પરભાવને પિતાના તરીકે માની, તેમાં મહ પામે છે. ૪.
नादत्ते कस्यचित् पापं, न चैव सुकृतं विभुः। अज्ञानेनावृतं ज्ञानं, तेन मुह्यन्ति जन्तवः ॥ ५ ॥
માનવતા , ૧, ઋો. ૧. પરમેશ્વર કેઈને પાપ આપતા નથી, તેમજ પુણ્ય પણ આપતા નથી. પરંતુ પ્રાણુઓનું જ્ઞાન અજ્ઞાનવડે ઢંકાઈ ગયેલું છે, તેથી તેઓ મેહ પામે છે. (અને તે મોહના વશથી પિતે જ પુણ્ય કે પાપ કરે છે). ૫. મેહની નિરર્થકતા –
सर्वेऽपि जीवाः स्वजना जाताः परजनाश्च ते । विदधीत प्रतिवन्धं, तेषु को हि मनागपि ? ॥ ६॥
ત્રિપછી, ૧૦ ૨૦, ૩૦ ૨, જો. ૨૧૦. સર્વ જી પરસ્પર સ્વજન પણ થયા છે અને પરજન પણ થયા છે, તેથી તેમને વિષે કયે ડાહ્યો પુરૂષ જરા પણ મમતા કરે ? ૬. त्रातुं न शक्या भवदुःखतोये, त्वया न ये त्वामपि पातुमीशाः। ममत्वमेतेषु दधन्सुधात्मन् , पदे पदे किं शुचमेषि मूढ ! |७|
અધ્યામકુમ, ૦ રૂરૂ. જે નેહીઓને ભવ દુઃખથી બચાવવાને તું શક્તિમાન