________________
( ૩૧૦ )
સુભાષિત-પદ્યરત્નાકર.
કર્મને વિષે પ્રવર્તે છે અને જેને! રાગ નાશ પામ્યા છે એવા. મનુષ્યને, ઘર પણ તપાવન જ છે. ૧૪.
રાગથી નુકસાનઃ—
अयःपोतो नीरे तरति तपनः शीतकिरणं, दधात्येवं नित्यं किमु कुमुदबंधुः खरकरम् । धरत्युर्वी गुर्वीं कथमपि च भारेण नमति, तथा ती रागे कनकरथवच्छं भवति भो ॥ હિંમુજપ્રજળ, પ્રમ, જો ૧.
१५ ॥
૦
હે ભાઈ ! અગર લેાખંડનું વહાણુ પાણીમાં તરે, સૂર્યનારાયણ ઠંડા કિરણેાને ધારણ કરે, એ જ પ્રમાણે ચંદ્રમા હુમેશાં ઉનાં કિરણાને ધારણ કરે અને વિશાળ એવી પૃથ્વી પેાતાના ઉપરના ભારના કારણે નમી જાય; તે જ તીવ્ર રાગ કરવા છતાં, કનકરથ રાજાની માફ્ક, સુખ મળી શકે! ૧૫. રાગથી નુકસાન અને ત્યાગઃ—
रागान्धो हि जनः सर्वो न पश्यति हिताहितम् । રાળ તસ્માત્ર વત, ચરીÐામનો હિતમ્ ॥ ૬॥ રુતિધર્મસમુચ, ૧૦ ૧૬, જો ૧.
રાગના કારણે આંધળા થયેલા દરેક પુરૂષ પેાતાના હિત કે અહિતને જોઈ શકતા-જાણી શકતા–નથી, તેથી જો પાતાના હિતની ઈચ્છા હાય તા રાગ કરવા જ નહીં. ૧૬.