________________
morninnr
सोन.
( २८३) खोली नुसान:सर्वविनाशाश्रयिणः, सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः, क्षणमपि दुःखान्तरमुपेयात् ॥३१॥
प्रशमरति, श्लो० २९. સર્વ વિનાશના આશ્રય-સ્થાનરૂપ અને સર્વ દુઃખના મુખ્ય માર્ગરૂપ લેભને વશ થએલો કયે માણસ એક ક્ષણ પણ સુખને પામી શકે ? ૩૧.
त्रिलोक्यामपि ये दोषास्ते सर्वे लोभसंभवाः। गुणास्तथैव ये केऽपि, ते सर्वे लोभवर्जनात् ॥ ३२ ॥
योगसार, प्र० ५, श्लो० १८. ત્રણ જગતમાં જેટલા દે છે તે સર્વે લેભથી જ ઉત્પન્ન થનારા છે, તે જ પ્રમાણે ત્રણ જગતમાં જે કંઈ ગુણે છે તે સર્વે લોભને ત્યાગ કરવાથી જ ઉત્પન્ન થનારા છે. ૩ર.
लोभात्क्रोधः प्रभवति, लोभाद् द्रोहः प्रवर्धते ।। लोभान्मोहश्च माया च, मानो मत्सर एव च ॥ ३३॥
इतिहाससमुच्चय, अ० ११, श्लो० ३. લેભથી ક્રોધ ઉત્પન્ન થાય છે, લેભથી દ્રોહ વધે છે, અને લાભથી મેહ, માયા, માન અને મત્સર (ઈર્ષા) એ સર્વ उत्पन्न थाय छे. 33. चक्रेशकेशवहलायुधभूतितोऽपि, .
संतोषमुक्तमनुजस्य न तृप्तिरस्ति ।