________________
( ૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
छिंदन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूछौँ च, दैन्यं यच्छति यत्फलम् ॥१४॥
જ્ઞાનસર. નિઃા , ઋો રૂ. જે આશારૂપી વિષની વેલડી મુખશોષ કરે છે, મમત્વબુદ્ધિને અને દીનતાને આપે છે તેને, પંડિત પુરૂ, જ્ઞાનરૂપી દાતરડાથી ઉખેડી નાખે છે. ૧૪. આશાના જયનું ફળ –
भृशय्या भैक्षमशनं, जीणं वासो वनं गृहम् । तथाऽपि निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकं सुखम् ॥१५॥
જ્ઞાનસાર, નિઃસ્પૃદાદ, સો . (સાધુ પુરુષને ) જમીનને જ પથારી માનવાની છે, ભિક્ષા માગીને પેટ ભરવાનું છે, ફાટેલાં તૂટેલાં વસ્ત્રો પહેરવાનાં છે, અને અરણ્યને જ ઘર માનવાનું છે. છતાં એ કઈ પણ જાતની આશાથી વેગળે હેવાના કારણે, એનું સુખ, ચક્રવર્તિના સુખથી પણ વિશેષ છે. ૧૫.
तेनाधीतं श्रुतं तेन, तेन सर्वमनुष्ठितम् । નાશા પૂછતઃ સ્વા, નૈરૂચમવેવિતમ્ II .
હિતારા. તે જ માણસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, તે જ માણસે શાસ્ત્રનું શ્રવણ કર્યું છે અને તે જ માણસે બધા ધર્મનું આચરણ કર્યું છે કે જેણે આશાને અળગી કરીને આશારહિતપણાને આશ્રય લીધો છે. ૧૬.