________________
માન.'
( ૨૫૫ )
અને લક્ષ્મી આ આઠમાંથી કઈ પણ વસ્તુને મદ કરે, તે પરભવમાં તે જ કુલાદિક હીન–હલકા પામે છે. ર૭.
जातिकुलरूपबललाभवुद्धिवाल्लभ्यश्रुतमदांधाः । क्लीवाः परत्र चेह च, हितमप्यर्थं न पश्यन्ति ॥२८॥
કરામત, આ૦ ૮૦. જાતિ, કુલ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, સ્નિગ્ધતા અને જ્ઞાનના મદથી આંધળા થએલા હલકા માણસો પોતાના હિતકારી અર્થને પણ જોઈ શકતા નથી. ૨૮. માનનું કડવું ફળ – रूपेश्वरत्वकुलजातितपोबलाज्ञा--
ज्ञानाष्टदुःखदमदाकुलबुदिरज्ञः । यो मन्यतेऽहमिति नास्ति परोधिकोऽपि, मानात् स नीचकुलमेति भवाननेकान् ॥ २९ ॥
કુમાષિત રત્નો , ઋો. કરૂ. રૂપ, ઐશ્વર્ય, કુલ, જાતિ, તપ, બળ, આજ્ઞા અને જ્ઞાન એ દુ:ખને દેવાવાળા આઠ પ્રકારના મદથી આકુળ બુદ્ધિવાળો જે અજ્ઞાની માણસ “હું જ છું” અને મારાથી કોઈ મોટે નથી” એમ માને છે તે, એ માનના કારણે, અનેક ભામાં નીચા કુળને પ્રાપ્ત કરે છે. ૨૯.
जात्यादिमदोन्मत्तः, पिशाचवद्भवति दुःखितवेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ॥३०॥
પ્રરામતિ, ગવ ૨૮.