________________
અભસ્ય.
( ૧૨૯ ).
-~
-~~-
~~
~
કંદમૂળના ત્યાગનું કારણ:--
रक्तं मूलकमिन्याहु-स्तुल्यं गोमांसभक्षणम् । श्वेतं तद्विद्धि कौन्तेय !, मूलकं मदिरोपमम् ॥ १५ ॥
મદમાવત શાંતિપર્વ, મદ રૂરૂ, સો૭૦. હે અર્જુન ! રાત મૂળ ગાયના માંસના ભક્ષણની તુલ્ય કહેલો છે. અને ઘેળો મૂળો મદિરા જે જાણ. ૧૫.
उत्पद्यन्ते विपद्यन्ते, यत्र जीवा अनेकशः । अपि पवित्रं च तेषां, सन्धानं परिवर्जयेत् ॥१६॥
महाभारते प्रभासपुराणे. જે (વસ્તુઓ) માં અનેક જીવો ઉત્પન્ન થતા હોય અને નાશ થતા હોય તેવા (કંદમૂળાદિ ) પદાર્થોનું અથાણું, જે કે (દેખીતી રીતે) ચકખું હોય, છતાં તેનો ત્યાગ કરવો જોઈએ. ૧૬. કંદમૂળભણનું કડવું ફળ –
कंदमूलानि ये मूढाः, सूर्यदेवे जनार्दने । મક્ષત્તિ નઃ પાર્થ !, તે વૈ નમામિન ને ૨૭ ||
__ महाभारत, प्रभासपुराणे गोविन्दकीर्तिना. હે અર્જુન, જે મૂખ લેકો કંદમૂળનું ભક્ષણ કરે છે તે નરકે જાય છે. ૧૭