________________
૧૫૮
સુભાષિત-પદ્ય-રત્નાકર.
वासरे च रजन्यां च, यः खादमेव तिष्ठति । પુછપરિણા, સ્પષ્ટ ર પરેવ હિં
ચોરાશાજ, ૪૦ ર૦, જો દૂર જે માણસ દિવસે અને રાત્રે ખાતે જ રહે છે, તે શિંગડા અને પુંછડા વગરને પ્રગટ રીતે પશુજ છે. (કારણ કે પશુ કેઈપણ ઉચિત અનુચિત કાળને વિચાર કર્યા વગર ખાધ જ કરે છે.) ૯.
પોપટલ્થ (), નાક્ષત્તિ વિનંતી ગણતંતે તુ મુંબાના, હો માનોઃ સુસેવા || ૨૦ |
आत्मपुराण, अ० ३३, श्लो० ४३ સૂર્યમંડળ જ્યારે વાદળાઓની ઘટાથી આચ્છાદિત થઈ જાય છે ત્યારે, જે લોકે ભજનો ત્યાગ કરે છે તે જ લોક (જ્યારે) રવિમંડળ અસ્ત થઈ જાય તે પણ ભજન કરે ત્યારે તે એમની સૂર્યદેવની ભલી (!) પૂજાને ધન્યવાદ જ ઘટે છે. (અર્થાત સૂર્ય વાદળાથી ઢંકાઈ જાય ત્યારે ભેજનને ત્યાગ કરીને સૂર્ય પૂજાને ડેળ કરનારા સૂર્ય અસ્ત પામે ત્યારે ભજન કેમ કરી શક્તા હશે ?)
નોટ–આ લેકમાં દર્જન એ તૃતીયાના સ્થાને સપ્તમી જોઈએ. વળી સૂર્ય વાદળાથી ઢંકાઈ ગયો હોય ત્યારે ભેજન ત્યાગ કરવાને આચાર આજે કયાંય નજરે પડતું નથી. જે અહિં કહેલ વસ્તુને અર્થ સૂર્ય–ગ્રહણ જે તે હોય યા કરવામાં આવે તે તે બીલકુલ સંગત થાય છે. કારણકે સૂર્યનું ગ્રહણ થાય ત્યારે ભેજન ત્યાગનું વિધાન અને આચાર બજે જેવામાં આવે છે. ૧૦.