________________
ઉપવાસ.
( ૧૧ ) એકાદશીના ઉપવાસનું ફળ – एकादश्युपवासस्य, कलां नार्हन्ति षोडशीम् । તઃ રોવર સર્વે, સર્વતથતાંતિ જ છે ૨૨ છે
પદ્મપુરાણ, જં૦ ૪, ૫, ૬, ઋો. ૩૬. એક ઠેકાણે સર્વે યજ્ઞ, સર્વે તીર્થો અને સર્વે તપે રાખીએ, તો પણ તે સર્વે (નું પુણ્ય ) એકાદશીના ઉપવાસ (ના પુણ્ય) ના સોળમા અશને પણ લાયક નથી. (એટલે કે એકાદશીના ઉપવાસના પુણ્ય પાસે તે સર્વનું પુણ્ય સેળમે ભાગે નથી.) ૧૨.
एकादशी समासाद्य, निराहारा भवन्ति ये । તે વિષ્ણુપુરે શાશ્વત, સ્થાનમેવ જ સંશય: ૨૨ છે.
પુIળ, ઘં. , ૩૦ ૨૧, સે. ૨૨. એકાદશીને દિવસ પામીને જેઓ નિરાહાર થાય છેઆહારનો ત્યાગ કરે છે, તેઓને વિષ્ણુપુર-વૈકુંઠને વિષે હમેશાને માટે સ્થાન મળે છે. તેમાં કાંઈ સંશય નથી. ૧૩. એકાદશીએ ઉપવાસ ન કરવાનું પાપ – .
अष्टवर्षाधिको मत्यों, शशीतिर्न हि पूर्यते । यो भूक्ते मामके राष्ट्र, विष्णोरहनि पापकृत् ॥१४॥ स मे वध्यश्च, दण्ड्यश्च, निर्वास्यो विषयाद् बहिः ।
પૃદ્માવપુરાણ, . ૨૬, ૦ ૮.