________________
અતિથિવ્રત.
(2009)
જેને ઘેર ( આવેલા અતિથિને માટે) ઉભા થવું વિગેરે સત્કારની ક્રિયા ન હેાય, મધુર વચનથી ખેલાવવાનું ન હેાય, તથા ગુણુ દ્વેષની કથા ન હેાય, તેને ઘેર જવુ ચેાગ્ય નથી. ૧૭.
अकिञ्चनमसंबन्ध-मन्यदेशादुपागतम् ।
असंपूज्यातिथिं भुञ्जन्, भक्तं कामं व्रजत्यधः ॥ १८॥ વિષ્ણુપુરાળ, બૈં. ૪, જો ૧૪. ૦
જેની પાસે કાંઇપણુ નથી એવા, જેની સાથે કાંઇપણ સંબંધ નથી એવા, અને જે બીજા દેશથી આવેલા છે એવા અતિથિની પૂજા કર્યા વિના ( જમાડ્યા વિના ) લેાજનને કરનાર ગૃહસ્થી પુરૂષ અત્યંત નીચે જાય છે–નરકે જાય છે. ૧૮.
मन्दिराद्विमुखो यस्य, गच्छत्यतिथिपुंगवः । जायते महती तस्य, पुण्यहानिर्मनस्विनः ॥ १९॥ વિવેવિજ્ઞાન, તૃતીય છાસ, જો ૧.
જે માણસના ઘરથી, અતિથિ માઢું ફેરવીને (એટલે કે અસંતુષ્ટ-નિરાશ થઇને ) ચાહ્યા જાય છે, તે મનસ્વી માણુસના પુણ્યની માટી હાનિ થાય છે. ( એના ઘણા પુણ્યને નાશ થાય છે ). ૧૯. અતિથિપૂજાનું ફળઃ~
वैयावृत्यं वितन्वानः, साधूनां वरभावतः । बध्नाति तनुमानन्दि - पेणवत् कर्म सुन्दरम् ॥ २० ॥ ઉપપ્ટેરાપ્રાપ્તાન, મા. ૧, બ્રુ. ૨૮. (×. સ.)