________________
છે તિથિ (૨૭) છે.
ડિઝ>િ<>>>>>> પર્વતિથિને નિર્ણય–
क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । શીવજ્ઞાનનિવાં, કાર્ય સોજાનુરિટ || 2 ||
___ उमास्वाति उपाध्याय. તિથિને ક્ષય હોય તે પૂર્વની તિથિ કરવી (એટલે કે પાંચમને ક્ષય હોય તો ચોથને દિવસે પાંચમ કરવી અર્થાત્ ચેથને ક્ષય કરી તે દિવસે પાંચમ કરવી) અને કોઈ પણ તિથિની વૃદ્ધિ હોય તો બીજી તિથિ કરવી (એટલે કે પાંચમની વૃદ્ધિ હોય તે બીજે દિવસે પાંચમ કરવી અર્થાત્ ચોથ બે ગણવી.) તથા શ્રી મહાવીર સ્વામીનું જ્ઞાન અને નિર્વાણ લકને અનુસરીને કરવું એટલે કે લોકિક તિથિને અનુસારે કેવળજ્ઞાન અને નિર્વાણની તિથિઓ ગણવી. ૧. પર્વતિથિની સંખ્યા –
पदपर्वी मासि विज्ञेया, पालनीया विवेकिभिः । - દેશભ્ય ચતુર્લયા-વસાવા જ પૂર્ણિમા | ૨
उपदेशकल्पवल्ली, पल्लव १.०, श्लोक १.