________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
-~-~~-
~~~~~~~~
त्रयीतेजोमयो भानु-रिति वेदविदो विदुः । तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ।। १८ ॥
યોગરાજ, ૪૦ ૦, જો બધા વેદના જાણકારે સૂર્યને ( વેદ, યજુર્વેદ અને સામવેદ) એ પ્રમાણે ત્રણે તેજથી ભરેલ કહે છે, તેથી તેનાં કિરણેએ કરી પવિત્ર થયેલ એવું સકળ શુભ કાર્ય કરવું. (અર્થાત્ સમગ્ર શુભ કાર્ય દિવસે જ કરવું જોઈએ. તે પછી જનનું તે શું કહેવું ? ) ૧૮. નૈવાતુતિને નન, ૧ શ્રાદ્ધ સેવતાઓના સાત વા વિદ્ધિ પાત્રો, મગન તુ વિશેષતા.૨૧ II
યોગશાસ્ત્ર, ૪૦ ૪૦, . ૧૬ . રાત્રિએ અગ્નિમાં આહુતિ આપવાનું એટલે તેમ કરવાનું કહ્યું નથી, તેમ જ સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજન અને દાન આપવાનું કહ્યું નથી તથા ભેજન કરવાનું તે વિશેષ કરીને કહ્યું નથી. ૧૯.
नोदकमपि पातव्यं, रात्रावत्र युधिष्ठिर!। तपस्विनां विशेषेण, गृहिणां च विवेकिनाम् ॥ २०॥
માન્ડપુખ, ૦ , ૨૨. હે યુધિષ્ઠર! વિશેષ કરીને તપસ્વીઓએ તથા વિવેદી ગૃહસ્થીઓએ રાત્રિને સમયે જળ પણ પીવું નહી જોઈએ. (તે પછી ભેજનનું તે પૂછવું જ શું?) ૨૦.