________________
( ૧૮૬) સુભાષિત-પદ્ય-રત્નાકર.
સર્વ પાપનું મથન કરવા માટે પૈષધ કરવે જ જોઈએ. તે પિષધ મન વિગેરેની શુદ્ધિવડે કરવાથી મહાશતક શેઠની જેમ તે તત્કાળ ફળ આપે છે. ૧૬. पोषं पुष्टिं च धर्मस्य, दधातीत्यर्थसंश्रयात् । વ્યઃ પૌષધ પર્વ-વિવુ શ્રાવપુરા
उपदेशकल्पवल्ली, पल्लव १०, श्लो० २७. જે ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કરે તે પષધ” એ પ્રમાણે પિષધ શબ્દને અર્થ થતું હોવાથી (પિતાના ધર્મની વૃદ્ધિ અને પુષ્ટિ કરવાના હેતુથી) ઉત્તમ શ્રાવકેએ, પર્વ દિવસોમાં, પિષધ કરવું જોઈએ. ૧૭. પોષધનું ફળ
पौषधेन पुमानेकं, पवित्रयति यो दिनम् । आयुर्देवेषु बध्नाति, पल्योपममितं यथा ॥ १८॥
રાજરાણી, પકવ ૨૦, ગોળ ૨૨. જે પુરૂષ પિષધવડે એક પણ દિવસને પવિત્ર કરે છે, તે દેવકનું પાપમપ્રમાણુ આયુષ્ય બાંધે છે. (માત્ર એક દિવસના પૈષધનું આટલું મહાન ફળ મળે છે તે પછી દરેક પર્વના દિવસે પિષધ કરવાના ફળનું તે કહેવું જ શું?) ૧૮.