________________
( ૧૮૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર
पुष्पाणि क्षारवस्त्राणि, गन्धमाल्यानुलेपनम् । उपवासे न शुष्यन्ति, दन्तधावनमजनम् ॥ ३॥
પુરાતાતાતિ, . ૨૨૦, . ૧. ઉપવાસને દિવસે પુષ્પ, ખારવસ્ત્ર, ગંધ. માળા, અનુલેપન, (તેલ ચંદન વિગેરેનું ચોપડવું) દાતણ અને સ્નાન, આ સર્વ કરવાં નહીં ૩.
उपवासे तथा श्राद्धे, न खादेद् दन्तधावनम् । दन्तानां काष्ठसंयोगो हन्ति सप्तकलान्यपि ॥४॥
विष्णुपुराण, अध्याय २१, श्लो० ३२. ઉપવાસને દિવસે તથા શ્રાદ્ધને દિવસે દાતણ કરવું નહીં. કેમકે દાંતને કાણને સંગ થાય તે તે સાત પેઢીને હણે છે. ૪
સાચો ઉપવાસ –
कषायविषयाहार-त्यागो यत्र विधीयते । उपवासः स विज्ञेयः, शेष लखनकं विदुः ॥५॥
જ્યાં (ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ વિગેરે) કષાયોને, વિષય-કામવાસના–નો અને આહારનો ત્યાગ કરવામાં આવે છે, તે ઉપવાસ જણવે. તે સિવાય બાકીનાને તો કેવળ લાંઘણ જ સમજવી. ૫.