________________
સુભાષિત-પદ્ય રત્નાકર.
धर्मतत्त्वमिदं ज्ञेयं, भुवनत्रयसंमतम् । ચા સર્વમૂતેષુ, ત્રણેવુ સ્થાનોપુ ૨ ॥ ૨ ॥
( ૧૬ )
પાર્શ્વનાથ ત્રિ, સળે ?, જો ૧૬૨ (૨૦ f૦).
ત્રણ ભુવનને સંમત એવું આ ધર્મનું તત્ત્વ જાણવું કેત્રસ અને સ્થાવર સર્વ જીવાને વર્ષ દયા રાખવી. ૩.
लावण्यरहितं रूपं, विद्यया वर्जितं वपुः ।
जलत्यक्तं सरो भाति, तथा धर्मो दयां विना ॥ ४ ॥ હિં જ પ્રાર, મોજ ૪.
લાવણ્ય વિનાનું રૂપ, વિદ્યા વિનાનું શરીર અને જળ વિનાનું સરેાવર જેવું ભાસે છે, તેવા યા વિનાના ધર્મ ભાસે છે. અર્થાત્ તે સર્વે જેમ શાભતા નથી તેમ દયા વિનાના ધર્મશાલતા નથી. ૪.
क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजः संहारवात्या भवो
दन्वनोर्व्यसनाग्निमेघपटली सङ्केतदूती श्रियाम् । निःश्रेणिस्त्रिदिवौकसः प्रियसखी मुक्तेः कुगत्यर्गला,
सत्त्वेषु क्रियतां कृपैव भवतु क्लेशैरशेषैः परैः ॥ ५ ॥ सिन्दूर प्रकरण, श्लोक २५.
હે જીવ! માત્ર સર્વ પ્રાણિઓની ઉપર કૃપાજ કર; ખીજા સમગ્ર કલેશે...એ કરીને સર્યું–બીજા કષ્ટદાયક કાઈ પણ ધર્મ કૃત્યા કરવાની જરૂર નથી. કેમકે તે દયા જ પુણ્યને ક્રીડા કરવાની પૃથ્વી છે, પાપરૂપી ધૂળને ઉડાડી દેવામાં મોટા વાયરા સમાન