________________
આ અર્થ (૧) |
Latoys.
અચૌર્ય–અદત્તાદાન ત્યાગનું સ્વરૂપ--
अनादानमदत्तस्यास्तेयव्रतमुदीरितम् । વાહિશાળા ગુનામ, હતા દૃતા હિ તે છે ? //.
त्रि० श० पु० च०, पर्व १०, स० ३, श्लो० ६२४. સ્વામિએ નહિં આપેલી વસ્તુને જે ગ્રહણ ન કરવી તે અચૌર્ય વ્રત કહેવાય છે. ધન, મનુષ્યના બાહ્યા પ્રાણ છે, તેથી તે ધનને હરણ કરનારાએ તેના તે પ્રાણ પણ હરણ ર્યા જ છે, એમ જાણવું. ૧. અર્ચર્ય વ્રતથી થતા ફાયદા-~
परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां, स्वयमेव स्वयंवराः ॥ २ ॥
ચોર, ઝ૦, ૦ ૭૪. શુદ્ધ ચિત્તવાળા જે પુરૂષોને પરધનને ગ્રહણ કરવાને સર્વથા નિયમ–ત્યાગ છે, તે પુરૂષની પાસે લક્ષમી–સંપદાઓ પિતાની મેળે જ સ્વયંવરા થઈને આવે છે. ૨.