________________
- અહાચર્ય. .
(૭) જે પુરૂષ પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ (સંતોષ માનતા) હેય, અને પરીથી પરામુખ હાય ( પરસ્ત્રીને ત્યાગી હોય ); તે ગૃહસ્થ હોવા છતાં સાધુ જે ગણાય છે. ૧૩.
एकरात्र्युषितस्यापि, या गतिर्ब्रह्मचारिणः । ન સા રોગ, સ, શાયર! ૪
ચોરારિષ્ટ, રોકડ ૨૨. હે યુધિષ્ઠિર ! માત્ર એક જ રાત્રિ બ્રહ્મચારીપણે રહેલા ઘાસચારીની જે (શુભ) ગતિ થાય છે, તેવી ગતિ હજાર યરવડે પણ થાય એમ કહી શકાય તેમ નથી, અર્થાત્ હજાર ય કરનારની પણ તેવી ( શુભ ) ગતિ થતી નથી. ૧૪.
शुचि भूमिगतं तोयं, शुचिर्नारी पतिव्रता । शुचिर्धर्मपरो राजा, ब्रह्मचारी सदा शुचिः ॥ १५ ॥
પાચનતિ. ભૂમિ ઉપર (અંદર): રહેલું પાણી પવિત્ર છે, પતિવ્રતા
પવિત્ર છે, ધર્મમાં તત્પર હેલે રાજ પવિત્ર છે, અને બાચારી તે સર્વદા પવિત્ર છે. ૧૫. બ્રહ્મચર્યનાં ફળप्राणभूतं चरित्रस्य, परनमैककारणम् । समाचरन् अमचर्य, पूजितैरपि पूज्यते ॥१६॥
योगशाल, द्वितीयप्रकाश, सो० १०४.