________________
( ૧૦૬ )
સુભાષિત-પદ્યરત્નાકર.
મધના બિંદુના આસ્વાદ કરનાર મનુષ્યની જેમ-મબિંદુવાના દૃષ્ટાંતની જેમ વિષયની સેવા કરવામાં—વિષયને સેવવામાં સરસવથી પણ ઘણું ઓછું સુખ છે, અને દુ:ખ તા ઘણું માટું છે. ૩૬. मदनोऽस्ति महाव्याधिर्दुश्चिकित्स्यः सदा बुधैः । સંસારવયનોત્વર્થ, ટુડોત્સાનતત્ત્વ: || ૨૦ || तत्त्वामृत, સ્ને
૦ ૧૪.
સંસારને અત્યંત વધારનારા અને દુ:ખ ઉત્પન્ન કરવામાં તત્પર એવા મદન-કામદેવ જ માટે વ્યાધિ છે, તેની ચિકિત્સા પડિતા પણ મુશ્કેલીથી કરી શકે છે. ૩૭.
यावद्यस्य हि कामाग्निर्हृदये प्रज्वलत्यलम् |
आश्रयन्ति हि कर्माणि तावत्तस्य निरन्तरम् ॥ ३८ ॥
તવામૃત, જો ૧૯.
O
જેના હૃદયમાં જ્યાં સુધી કામરૂપી અગ્નિ અત્યંત પ્રદીપ્ત છે, ત્યાં સુધી નિર ંતર કર્મા તેના આશ્રય કરે છે–તેને કર્મ ધ થયા કરે છે. ૩૮.
दोषाणामाकरः कामो, गुणानां च विनाशकृत् । पापस्य च निजो बन्धुरापदां चैव सङ्गमः || ३९ ॥
તવામૃત, જો૦૦૪.
કામદેવ સર્વ દાષાની ખાણ છે, સર્વ ગુણૢાના વિનાશ કરનાર છે, પાપને તા સ્વખ છે, અને આપત્તિ-પીડાઓના સમાગમ–મિત્રજ છે. ૩૯.