________________
(१४)
सुभाषित-५३-२त्ना४२. यथाऽऽत्मनि च पुत्रे च, सर्वभूतेषु यस्तथा । हितकामो हरिस्तेन, सर्वदा तोष्यते सुखम् ॥ ३४ ॥
विष्णु पुराण, अ० ३, पृष्ठ १४. જે મનુષ્ય પોતાના આત્માની જેમ અને પુત્રની જેમ સર્વ પ્રાણિઓને વિષે હિતને ઈચ્છે છે, તે મનુષ્ય હમેશાં શ્રી હરિને સુખે કરીને પ્રસન્ન કરી શકે છે. ૩૪.
रूपमारोग्यमैश्वर्य, श्रुति स्वर्गतिमेव च । प्रामोत्यहिंस्रः पुरुषः, प्राहेदमुशना मुनिः ॥ ३५ ॥
इतिहास समुच्चय, अ० २७, श्लोक ३१. ઉશના મુનિ કહે છે કે-જે પુરૂષ પ્રાણિઓની હિંસા કરતે નથી તે રૂ૫, નરેગતા, એશ્વર્ય, શાસ્ત્ર તથા સ્વર્ગની तिने पामे छे. उ५.
तमेवमुत्तमं धर्म-महिंसाधर्मरक्षणम् ।। ये चरन्ति महात्मानो, विष्णुलोकं ब्रजन्ति ते ॥ ३६॥
इतिहास समुच्चय, अ० २८, श्लोक ५५. આવી રીતે જે મહાત્માઓ અહિંસાધર્મના રક્ષણરૂપ તે ઉત્તમ ધર્મનું આચરણ કરે છે–પાલન કરે છે, તેઓ વિષ્ણals (4 ) भi mय छे. ३१.
लक्ष्मीः पाणिवले तस्य, स्वर्गस्तस्य गृहाङ्गणे । कुरुते यो जनः सर्व-जीवरक्षां सदाऽऽदरात् ॥ ३७॥
पुण्यधन नृप कथा, पत्रांक ८, श्लोक २०४.