________________
સુભાષિત-પધ-રત્નાકર.
પૂજા—મળશાહીન, યે સાજ્ઞાનિનસ્તથા । पुत्रवत् परिरक्षन्ति, ते नराः स्वर्गगामिनः ॥ २० ॥ પદ્મ પુરાળ, ૧૦ ૧૬, જો ૪૬.
( ૧૨ )
જે પુરૂષા જૂ, માકડ અને ડાંસ વિગેરે, તથા બીજા પણ અજ્ઞાની (ક્ષુદ્ર) જ ંતુઓનું હંમેશાં પેાતાના પુત્રની જેમ ૨ક્ષણ કરે છે, તે મનુષ્યે સ્વર્ગે જાય છે. ૨૦.
સમયદ્રાન ( ૨ )
मार्यमाणस्य हेमाद्रि, राज्यं वाऽथ प्रयच्छतु । तदनिष्टं परित्यज्य, जीवो जीवितुमिच्छति ॥ १ ॥ ચોળ શાસ્ત્ર ( પ્ર૦ સમા) ઇ ૭૬
*
હણાતા એવા પ્રાણીને સુવર્ણ ને મેરૂપર્વત આપે! કે મેાટુ રાજ્ય આપેા, તા પણ તેને તે અનિષ્ટ હાવાથી તેને ત્યાગ કરીને તે પ્રાણી ફક્ત જીવવાને જ પ્રુચ્છે છે. માટે જીવિત ( અભય ) દાન જ સર્વોત્તમ છે. ૧.
ફ્રેમ-ઘેનુ ધરાવીનાં, રાતાર: મુળમા મુવિ । કુર્ત્તમ પુરુષો જો, ચઃ કાળિધ્વમયદ્: || ૨ || માર્જન્ટુ પુરાળ, ૧ ૨, ૪૦૭, જો ૧૨. પૃથ્વી ઉપર, સુવર્ણ, ગાયા અને પૃથ્વી વિગેરેનું દાન