________________
(૪૦)
સુભાષિત-પ-રત્નાકર. કે પુરૂષ વ્રત ગ્રહણ કર્યા વિના અર્થાત્ મધ અને માંસને ત્યાગ કર્યા વિના માસે માસે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજે કઈ માણસ માત્ર મધ અને માંસને ત્યાગ કરે, તે હે યુષિષ્ઠિર ! તે બન્નેનું ફળ સરખું છે. ૮.
नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥९॥
મનુસ્મૃતિ, . ૧, ગો. જ૮. પ્રાણીની હિંસા કર્યા વિના કદાપિ માંસ ઉત્પન્ન થતું નથી, અને પ્રાણને વધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસને ત્યાગ કર. ૯
समुत्पत्तिं च मांसस्य, वध-बन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥१०॥
મનુસ્મૃતિ, ઇ. ૧, ગો૦ ૪૧. માંસની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે વિચારીને તથા પ્રાણીઓના વધ-બંધનને જોઈ–વિચારીને સર્વ પ્રકારના માંસના ભક્ષણથી નિવર્તન કરવું. કઈ પણ પ્રકારનું માંસ ખાવું નહીં. ૧૦.
न हि मांसं तृणात्काष्ठाद्, उपलाद् वापि जायते । हत्वा जन्तून् भवेन्मांसं, तस्मात्तत् परिवर्जयेत् ॥११॥
તિસમુ, ક. ૨૭, મો. ૨૪. ઘાસ, કાષ્ટ અથવા પથ્થરમાંથી કાંઈ માંસ ઉત્પન્ન થતું નથી. પ્રાણને હણવાથી જ માંસ ઉત્પન્ન થાય છે તેથી તે માંસનો ત્યાગ કર. ૧૧