________________
(૪) સુભાષિત-પલ-રત્નાકર ભાણ કરે છે, અને અગ્નિ પિતાના તથા પરના સ્થાનને બાળે છે. ૧૯
मांसादनात्प्रणश्यति, देहश्री सुमतिः सुखम् । સૌ સત્ય પણ પુષ્ય, સલ-વિકાસ તિરના
हिंगुलप्रकरण, मांसप्रक्रम, लोक १. માંસ ભક્ષણ કરવાથી શરીરની શોભા, ઉત્તમ બુદ્ધિ, સુખ, ત્યાગ–પવિત્રતા, સત્ય, યશ, પુણ્ય, શ્રદ્ધા, વિશ્વાસ તથા ઉત્તમ ગતિ નાશ પામે છે. ૨૦.
मांसानाजनानां हि, जायते विभ्रमो ध्रुवम् । निर्दयत्वमशोच्यं च, दुर्धार्दुःखपरंपरा ॥ २१ ॥
हिंगुलप्रकरण, मांसप्रक्रम, लोक २. માંસ ભક્ષણથી માણસને ખરેખર વિશ્વમ–ભ્રાંતિ, નિર્દયપણું, પવિત્રપણું, દુબુદ્ધિ, તથા દુઃખની શ્રેણિઓ પ્રાપ્ત થાય છે. ૨૧. प्रपश्यति पशून् यत्र, मनस्तत्र प्रवर्तते । रागता मांसपुष्टे स्याद् , दुर्बलत्वे विरागता ॥ २२ ॥
હિંg૫ણ, માંસમાન, ગોડ રૂ. માંસ લુખ્ય માણસ ત્યાં પશુઓને જુએ છે, ત્યાં તેનું મન તેમાં પ્રવર્તે છે, જે પશુ માંસથી પુષ્ટ થએલું હોય તેના પર તેને રાગ બંધાય છે તથા જે પશુ દુર્બલ હેય તેના બસે તેને વિરાગપરું-અરૂચિ થાય છે૨૨.