________________
( ૯ )
અસત્ય મૃષાવાદ.
एतच्चतुर्विधासत्यं श्वभ्रादिदुःखहेतुकम् । જ્ઞાત્વાનૃતં વ્રત ગ્રાહ્યું, યેનાતિસૌથૅ વૈમત્રમ્ ॥ ૪ ॥ ઉપદેશ ત્રા॰, મા૦ ૧, સન્મ ૬, જ્યા૦ ૬.
અસત્ય ચાર પ્રકારનુ છે. તેમાં પહેલું અભૂતાદ્ભાવન એટલે ન હાય તે કહેવું તે, ખીજું ભૂતનિન્હેવ એટલે સત્ય વસ્તુને છુપાવવી તે, ત્રીજી અર્થાતર એટલે પદાર્થના ખરા સ્વરૂપને છુપાવી બીજી કલ્પિત સ્વરૂપ કહેવું તે, અને ચેાથુ ગાઁ એટલે નિંદા કરતાં અસત્ય ખેલવું તે. આ ચારે પ્રકારનું અસત્ય નરકાદિક દુ:ખનુ કારણ છે. એમ જાણીને અસત્યના ત્યાગરૂપ આ બીજું વ્રત ગ્રહણ કરવુ કે જેથી અતિ સુખ અને વૈભવ પ્રાપ્ત થાય. ૩–૪. એ પ્રકારનુ અસત્ય——
सूक्ष्म - बादरमेदाभ्यां मृषावादं द्विधा स्मृतम् । तीव्रसंकल्पजं स्थूलं, सूक्ष्मं हास्यादिसंभवम् ॥ ५ ॥ કુવેરા ત્રા, મા, સન્મ ૬, જ્યા૦ ૧.
સૂક્ષ્મ અને માદર એ એ ભેદ વડે મૃષાવાદ એ પ્રકારના
હ્યો છે. તેમાં જે તીવ્ર સંકલ્પથી મૃષાવાદ થાય તે સ્થૂલમાદર કહેવાય છે, અને હાસ્યાદિકથી જે મૃષા-અસત્ય એલાય તે સૂક્ષ્મ મૃષાવાદ કહેવાય છે. ૫.
સ્થલ અસત્ય—
ન્યાનો મુખ્યણીયાનિ, ન્યાસામાં તથા । कूटसाक्ष्यं च पश्चेति, स्थूलासत्यानि संत्यजेत् ॥ ६ ॥ ટ્વ ૦ ૩૦ જુ॰ ત્રિ, વે, સ૦૨,
શૈ ૦ ૬૨૧.