________________
( ૨૫ )
હાય, તપ કર્યાં હાય, તીસેવા કરી હોય તથ! જ્ઞાન મેળવ્યું હાય; તા પણ તે બધુ મળીને એક જ પ્રાણિને આપેલા અભયદાનની સેાળમી કળા ( સેાળમાંશ) ને પણ લાયક ધતું નથી. ૮.
અભયદાન.
',
नातो भूयस्तपोधर्मः कश्चिदन्योऽस्ति भूतले । प्राणिनां भयभीतानामभयं यत् प्रदीयते ॥ ९ ॥
માર્જન્ટુ પુરાળ, ૧૦ ૨૧, જો ૧.
ભયથી ત્રાસ પામેલા પ્રાણિઓને જે અભયદાન આપવું, તેના કરતાં બીજો કેાઇ આ પૃથ્વી પર શ્રેષ્ઠ તપધર્મ નથી. ૯.
महतामपि दानानां कालेन क्षीयते फलम् । भीताभयप्रदानस्य, क्षय एव न विद्यते ॥ १० ॥ मार्कण्ड पुराण, अ० १३, श्लोक २६.
મોટા મેાટા દાનાનું ફળ પણ કાળે કરીને ક્ષીણ થાય છે, પરંતુ ભય પામેલા પ્રાણિને જો અભયદાન આપવામાં આવ્યું હાય, તેા તેના ફળનેા ક્ષય થતા જ નથી. ૧૦.
एकतः काञ्चनो मेरुर्बहुरत्ना वसुंधरा । તો મયમીતત્ત્વ, પ્રાશિનઃ
કાળક્ષળમ્ ।। ૧૨ ।।
જ્ઞાન ચન્દ્રિમ, ોજ ૮૨.
એક તરફ સુવર્ણ ના મેરૂપર્વતનું અને ઘણા રત્નાવાળી પૃથ્વીનું દાન કરવું, તથા એક તરફ ( બીજી માજી ) ભયથી