________________
( ૧૮ )
સુભાષિત-પદ્ય રત્નાકર.
દયા વિનાનાં સર્વ કાર્ય નિષ્ફળ છે, જ્યાં દયા નથી ત્યાં ધર્મ પણ નથી. જેમાં દયા ન હેાય તે વેદે પણ અવેદરૂપ જ છે એમ જાણવું. તાત્પર્ય કે—જેમાં દયા ન હેાય તે વેદ જ ન કહેવાય, અર્થાત્ વેદમાં દયા જ છે. ૮.
दया - दानपरो नित्यं, जीवमेव प्ररक्षयेत् । चाण्डालो वा स शूद्रो वा स वै ब्राह्मण उच्यते ॥ ९ ॥ પદ્મપુરાળ, વન્તુ ૨, ૬૦ ૨૬, જો ૪૨,
"
જે માણસ નિર ંતર દયા—દાનમાં જ તત્પર રહી જીવનું રક્ષણ જ કરે છે, તે માણસ જાતે ચાંડાળ હેાય કે શૂદ્ર હાય તા તે બ્રાહ્મણુ જ કહેવાય છે. ૯.
પણ
ચર્મ-વજી, વેમુખ્ય-શિવા-નયાઃ |
ન અોઢન્તિ પાપાનિ, શોધો તુ ચા—મૌ ॥ શ્॰ || જ્ઞાન સન્દ્રિા, ફોજ ૮૨.
ચર્મ અને છાલનાં વસ્ત્ર, ચીંધરાનું વસ્ત્ર, પંચકેશ સુડન, શિખા અને જટા આ સર્વ પ્રકારના વેષ પાપને દૂર કરી શક્તા નથી. માત્ર દયા અને દમન જ આત્માને શુદ્ધ કરનાર છે. ૧૦.
દયાની શ્રેષ્ઠતા—
सर्वे वेदा न तत् कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! |
सर्वे तीर्थाभिषेकाश्च यत् कुर्यात् प्राणिनां दया ॥। ११ ॥ महा भारत, अनुशासन पर्व, अ० ११४,
ોજ ૧૮.