________________
* ૪ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પુવેદને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે પના બંધનો ચોથો ભૂયસ્કાર થાય છે.
* ૫ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ૮મા ગુણઠાણે આવીને હાસ્ય-રતિ અને ભય-જુગુપ્સાને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૯ ના બંધનો પાંચમો ભૂયસ્કાર થાય છે.
* ૯ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પાંચમા ગુણઠાણે આવીને પ્રત્યા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૩ના બંધનો છઠ્ઠો ભૂયસ્કાર થાય છે.
★ ૧૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ચોથાગુણઠાણે આવીને અપ્રત્યા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૭ના બંધનો સાતમો ભૂયસ્કાર થાય છે.
* ૧૭ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે બીજાગુણઠાણે આવીને અનંતા૦૪ને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૧ના બંધનો આઠમો ભૂયસ્કાર થાય છે.
⭑ ૨૧ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પહેલા ગુણઠાણે આવીને મિથ્યાત્વને બાંધવાની શરૂઆત કરે છે. ત્યારે પ્રથમસમયે ૨૨ના બંધનો નવમો ભૂયસ્કાર થાય છે.
દરેક ભૂયસ્કારબંધ પછી દ્વિતીયાદિ સમયે અવસ્થિતબંધ થાય છે. મોહનીયકર્મમાં ૮ અલ્પતરબંધ:
* કોઇપણ જીવ મિથ્યાત્વગુણઠાણે ૨૨ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે મિશ્ર કે સમ્યક્ત્વ આવીને અનંતાનુબંધી-૪ વિના ૧૭ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૭ના બંધનો પહેલો અલ્પતર થાય છે.
* ૧૭ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે પાંચમા ગુણઠાણે આવીને અપ્રત્યાખ્યાનીય ૪ વિના ૧૩ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમસમયે ૧૩ના બંધનો બીજો અલ્પતર થાય છે.
* ૧૩ પ્રકૃતિને બાંધતો બાંધતો જ્યારે ૬ઠ્ઠાગુણઠાણે આવીને પ્રત્યાખ્યાનીય-૪ વિના ૯ પ્રકૃતિનો બંધ શરૂ કરે છે. ત્યારે પ્રથમ સમયે ૯ના બંધનો ત્રીજો અલ્પતર થાય છે.
૬૪