Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh

View full book text
Previous | Next

Page 455
________________ પરાવભાવે ૧૫કોકો સુધી બંધાય છે, અને આ જ એનો ઉ5સ્થિતિબંધ છે, હવે આગળ વધારે સંક્લેશજન્ય અધિક સ્થિતિબંધ એનો છે જ નહીં, તો એનો જઘ૦રસબંધ પરાવભાવે થતા દરેક સ્થિતિબંધ પર મળે જ છે અને તેથી જ એનો જઘ૦રસબંધ તત્વાયોગ્ય ઉસંક્લેશવાળાને ન કહેતા પરા૦મધ્યમપરિણામીને જ કહેવાય છે. એમ અશાતાનો જે અંતઃકો૦કોથી શાતા સાથે પરાવભાવ શરૂ થાય છે એ અંતઃકો૦કોઇ જ એનો જઘ0સ્થિતિબંધ છે, એનાથી પણ ઓછો સ્થિતિબંધ એનો સંભવિત છે નહીં, તો એનો જઘ૦૨સબંધ આ અંત:કો કો૦થી ૧પકોકો૦ સુધીના દરેક સ્થિતિબંધે પરામધ્યમ પરિણામે જ કહેવાય છે, પણ એના જઘસ્થિતિબંધ ત~ાયોગ્ય વિશુદ્ધિએ નથી કહેવાતો. તિદ્ધિક માટે આવું નથી, જે અંતઃકો૦કો)થી મનુ0દ્ધિક સાથે એનો પરાવભાવ શરૂ થાય છે, એ અંતઃકો૦કો૦ કરતાં પણ ઓછો સ્થિતિબંધ (નાનું અંત:કો કો) ૭મી નરકના જીવને સંભવિત છે, તો એનો જઘ૦રસબંધ પરા)ભાવીય દરેક સ્થિતિબંધ મધ્યમપરિણામે ન કહેતા નાના અંતઃકો૦કો) સ્વરૂપ જ સ્થિતિબંધ તત્વાયોગ્યવિશુદ્ધિવાળાને જ કહેવાય છે. હવે પ્રસ્તુતમાં આવીએ. સૂવત્રિક-વિકલત્રિક અશુભપ્રકૃતિઓ છે. પચેટજાતિનામકર્મ સાથે એનો જે અંતઃકોકોથી પરાવભાવ શરૂ થાય છે એ જ એનો જઘ૦સ્થિતિબંધ છે, એના કરતાં ઓછો સ્થિતિબંધ એનો સંભવતો જ નથી. તો એનો જઘ૦રસબંધ પરાવભાવીય અંત:કો કો૦થી ૧૮કો કો) સુધીના દરેક સ્થિતિબંધ મધ્યમપરિણામે થાય એ સ્પષ્ટ છે. તો એનો જઘ0રસબંધ, એના જ સ્થિતિબંધ તત્વાયોગ્યવિશુદ્ધિએ કહી શકાવો ન જોઈએ. આ કારણને નજરમાં રાખીને મેં આ પુસ્તકમાં પદાર્થ નિરૂપણમાં આ ૬ પ્રકૃતિનો જઘ૦રસબંધ પરા૦મધ્યમપરિણામે કહ્યો છે, પણ જઘસ્થિતિબંધે વિશુદ્ધિએ કહ્યો નથી, એ જાણવું, બંધવિહાણું વગેરે ગ્રન્થોમાં પણ પરાવભાવે જ કહ્યો છે. , સ્વોપજ્ઞટીકામાં નરકદ્ધિકનો જઘ૦રસબંધ પણ જઘસ્થિતિબંધ ત~ાયોગ્યવિશુદ્ધિએ અને દેવદ્ધિકનો ઉસ્થિતિબંધે ત~ાયોગ્યસંક્લેશે કહ્યો છે એનો પણ આશય સમજાતો નથી. નરકદ્ધિકનો જે અંતકોળકોળથી 800

Loading...

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488