________________
જે ઉત્તરપ્રકૃતિનો જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કહ્યો છે. તે ઉત્તર પ્રકૃતિના તે ઉત્કૃષ્ટસ્થિતિબંધને મિથ્યાત્વના ઉત્કૃષ્ટસ્થિતિબંધવડે ભાગતાં જે આવે, તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગચૂન કરવાથી જે આવે, તે જ તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ જાણવો.
દાવ૦ મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦કો/કોસાને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોકોસા)થી ભાગતાં ૧ સાગરોપમ આવે. તેમાંથી પલ્યોછેઅસં૦ભાગ ઓછો કરવાથી મિથ્યાત્વનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગચૂન ૧ સાગરોપમ થાય છે.
એ જ રીતે, નિદ્રા-પ અને અશાતાની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોકો, સાવનો મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોકોસા)થી ભાગાકાર કરવો એટલે કે નીચે બતાવ્યા મુજબ છેદ ઉડાડવો. 3φφφφφφφφφφφφφφφ
* = સાગરોપમ થાય. Οφφφφφφφφφφφφφφφ.
એક સાગરોપમના સાત ભાગ કરવા. તેમાંથી ત્રણ ભાગ લેવા એ ત્રણ ભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ઓછો કરવાથી તે પ્રકૃતિનો જઘન્યસ્થિતિબંધ પલ્યો અસંવભાગન્યૂન સાતીયાત્રણભાગ થાય છે.
અનંતાનુબંધી વગેરે ૧૨ કષાયની ઉસ્થિતિ ૪૦ કોકોસાઈને મિથ્યાત્વની ૭૦ કોકોસાવથી ભાગતાં ૪oooooooooooooo¢ ૪
Οφφφφφφφφφφφφφφφ સાગરોપમ આવે. એટલે કે ૧ સાગરોપમના સાત ભાગ કરવા. તેમાંથી ૪ ભાગ લેવા. તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો કરવાથી પહેલા ૧૨ કષાયનો જઘન્યસ્થિતિબંધ પલ્યોપમનો અસંખ્યાતમોભાગ ન્યૂન સાતીયા ચારભાગ થાય છે.
સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક, પાંચમું સંઘયણ, પાંચમું સંસ્થાન એ ૮ પ્રકૃતિની ઉસ્થિતિ ૧૮ કોકોસાને મિથ્યાત્વની ૭૦ કોકોસા)થી