________________
સાંસ્કૃતિક સ‘દ ગ્રન્થ
તથા કરજેશ્વરના મંદિર છે. અહીંયા દક્ષપુત્રી ખ્યાતી, પુંડરિકનાગ, દુષ્ય ́ત પુત્ર મહારાજ ભરત તથા મેઘાતિથિ ઋષિના દોહિત્ર કરજે ભિન્ન ભિન્ન સમયે તપ તથા શિવાચન કર્યાં હતાં એમ કહેવાય છે. ૪. અંબાલી :
કજેઠાથી એક માઇલ નČઢાના ઉત્તર તટપર આવેલું છે. અહીંયાથી અનસૂયા માતાજીનું સ્થાન એક માઇલ આગળ છે. અહી' અંબિકેશ્ર્વરનું મંદિર છે. કાશીરાજની કન્યા અંબિકાએ અહીં તપ કર્યું હતું.
૫. કરાઈ :
સીનેારથી ૨ માઈલન`દાના ઉત્તર તટ પર પ્રવાહથી આગળ કટાઈ આવે છે. અહીંયા દેવતાઓએ સ્કન્દના સેનાપતિ પદે અભિષેક કર્યાં હતા. અહીં અંગિરાઋષિનું તપઃ સ્થાન આંગિરસ તીર્થ અને કાટેશ્વર તીથ આવેલાં છે.
સીનેારથી આગળ એજ રેલ્વે લાઈન પર માલસર સ્ટેશન આવે છે. આ શહેર કાંદરાલથી ૨ માઈલ દૂર ન દાના ઉત્તર કિનારા પર છે. અહીંયા અ ંગારેશ્વર શિવમંદિર, પાંડુતી તથા અયેાનિજ તીથ છે. અહીંયા પાંડુરાજા અને માંગળગ્રહે તપ કર્યું." હતુ તથા અાનિજ વિજયાનઢ ઋષિની આ તપાભૂમિ છે.
૮. ખરાછા :
માલસરથી ઘેાડેદૂર નાઁદાના દક્ષિણ તટપર આવેલું છે અત્રે મહર્ષિં વાલ્મિકીએ તપ કર્યુ` હતુ` અને અહીં વાલ્મિ કેશ્વરનું મંદિર આવેલુ છે.
૬. કાંદાલ :
સીનેરથી લગભગ ૪ માઈલ દૂર નમ દાના દક્ષિણ કિનારા પર કાંદરાલ ત્યારે ઇં. દન્તે અહીં પણ તપ કર્યુ. હતું. ત્યાં સ્કન્દેશ્વરનું મંદિર છે. ત્યાંથી થાડેદૂર કાસરાલા ગામમાં નર્મદેશ્વરનુ` મ`દિર છે, ત્યાંથી ઘેાડેદૂર પર બ્રહ્મશિલા તથા બ્રહ્યતીથ આવેલાં છે. અહીં બ્રહ્માજીએ યજ્ઞ કર્યો હતા. બ્રહ્માજીની વેદ્ની કે જે શિલા બની ગઈ તેને બ્રહ્મેશ્વર કહે છે. ૭. માલસર :
૯. આસા :
ખરાછાથી એક માઈલ ન`દાના દક્ષિણ કિનારે આવેલુ' છે. અને કપાલેશ્વરનું મંદિર છે. કહેવાય છે કે ભિક્ષાટન માટે ઘૂમતા ભગવાન શકરના હાથમાંથી અહીંયા તેનુ કપાડ પડી ગયુ. હતું. ત સ્થળે કપાલેશ્વરનુ` મંદિર સ્થા પિત થયું છે.
૧૦. માંડવા :
માલસરથી ૨ માઇલ આસાની ગ્રામે જ નમ દાના ઉત્તર
૨૫
તટપર આવેલું છે. રાજા પુંડરિકના પુત્ર ત્રિલેાચને અહીં તપ કયુ હતું. અહીંયા ત્રિલેાચનનુ' મંદિર છે,
Jain Education International
૧૧. દીવેર :
માંડવાથી બે માઈલ નમ દાના ઉત્તર તટપર આવેલુ છે. કપિલ નામના એક ઋષિ કુમારે અહીં વેદપાઠ કરીને શિવના ગણુનું પદ પ્રાપ્ત કર્યુ હતુ. અત્રે કપિલેશ્વરનું મંદિર છે. ૧૨. રણાપુર.
દીવેરથી ૧ માઈલ નાના ઉત્તર તટપર રાપુર આવેલું છે. હિરણ્યાક્ષના પુત્ર કમ્બુકનો અહીં જન્મ થયા હતા એમ કહેવાય છે. તેણે અત્રે કમ્બુકેશ્વરની સ્થાથના કરી હતી. આ સ્થાનમાં ભગવાન શંકરને શંખથી જળ ચડાવવાય વિધિ થાય છે. બીજે નિષિદ્ધ છે કાઠિયા :
રણાપુરથી એક માઇલ નર્મદાના ઉત્તર તટપર ચંદ્રપ્રભાસ તી છે, અહીં ચંદ્રેશ્વરનુ શિવમંદિર છે. ચદ્રમાએ અહીં તપ કરી ભગવાન શિવના લલાટમાં શિરાભૂષણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઇન્દૌરઘાટ :
કાડિયાથી બે માઇલ ન`દાના દક્ષિણ તટપર ઈન્દ્રેશ્વર મંદિર છે, વૃત્રાસુરના વધ પછી ઇન્દ્રે અહીં તપ કર્યુ હતું. ફતેપુર :
કાડિયાથી ૪ માઈલ નદાના ઉત્તર તટપર ફતેપુરથી થાડેદૂર લેલાદ ગામ પાસે પ્રાચીન નદેશ્વરનું મંદિર છે, અને ત્યાં કાહિના ગામમાં કેહિનેશ્વરનું મંદિર છે. વેગામ :
ઇંદૌરઘાટથી ૪ માઈલ નમદાના દક્ષિણ તટપર વેરૂગામ આવે છે. મહર્ષિ વાલ્મિકીએ ગેાદાવરી યાત્રા કરી પાછાં ક્તા અત્રે વાલુકામય (રેતીના) વાલુકેશ્વર લિંગની સ્થાપના કરી પૂજા કરી હતી.
સાયર :
મંદિર છે. ગામમાં કપીશ્વર મંદિર છે. તેને નારેશ્વર પણ ફતેપુરથી ૪ માઈલ ન`દાના ઉત્તર તટપર સાગરેશ્વર કહે છે. અહીં ગણેશજીએ તપ કર્યું હતું. ગૌઘાટ :
સાયરથી એક માઇલ નમ દાના દક્ષિણ તટપર ગાદાવરી સંગમ છે. તેની પાસે સરસાડ ગામમાં દેવેશ્વર તી છે. ભગવાન વિષ્ણુએ અહી` શિવાન કર્યુ” હતું. ત્યાંથી ઘેાડે. દૂર બડવાના ગામમાં શક્રતીથ છે. જ્યાં ઇંદ્રે શક્રેશ્વર મંદિરની સ્થાપના કરી હાવાનું કહેવાય છે. ક નપુરી :
ગોઘાટથી ૩ માઇલ નમ દાના દક્ષિણ તટપર નાગેશ્વરનું
For Private & Personal Use Only
www.jainelibrary.org