________________
સાંસ્કૃતિક સંદર્ભ પ્રન્ય ]
૬૮૩
ઉપર આવેલ નવસારી શહેરથી આગળ વધતાં, વલસાડ બાજુ જતાં માટે સહેલ કરવાની સુવિધા કરી આપી છે. સાગર કિનારાનાં હવા ડાબા હાથ તરફ જતી સાપઉતારાની સડક ફંટાય છે. આ સ્થળે ખાવાનાં સ્થળામાં તીથલ, ડુમસ, ઉધના, કાવી, હાથબ, ગોપનાથ, ઉનાઈ થઇને વધાઈ દ્વારા સાપઉતારા જવાય છે. સાપઉતારાથી દીવ, વેરાવળ, સોમનાથ, માંગરોળ, ચોરવાડ, મિયાણી, ઓખા, સાઈઠ માઈલ દૂર મહારાષ્ટ્રનું તીર્થસ્થાન નાસિક માવેલું છે. દ્વારકા, માંડવી અને કોટેશ્વર વિ આવી જાય છે. આ બધે સ્થળે
સૌરાષ્ટ્રનાં ઝાલાવાડ પંથકના હળવદ શહેરથી સાતેક માઈલ જવા માટે માટે ભ ગે બસ સવી સ મળે છે. ઘણે ઠેકાણે ટ્રેઈનની દૂર સુંદરી ભવાનીનું સ્થળ આવેલ છે. આછી વનરાઈઓમાં ડોકીયા સગવડ પણ મળે છે. કરતા ટેકરા જેવા, સુંદરીભવાની નજીકના ડુંગરડાએ આ પ્રદેશમાં, સાગર ઉપરનાં સૌદર્યધામ ઉપરાંત બીજા કેટલાંક સૌદર્યધામો સૃષ્ટિસૌંદર્યની દૃષ્ટિએ વખણાય છે.
ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ આવેલાં છે. તેમાં સાબરકાંઠા ઝ લાવા નાં જસદણ શહેરથી આઠ માઈલ દૂર ઘેલા સોમનાથ જિલ્લાનું શામળાજી તથા વિજયનગર નજીકનાં વીરેશ્વર તથા સારણે સૌદધામ આવેલું છે. લીલા જંગલ માં ડગરાઓની વચ્ચે ધરનાં સૌદર્ય ધામે, ઇડરના ડુંગરા ઉપરનું રણમલકી અને ભૂરાઆવેલ આ સહેલ | એને આનંદ આપે તેવું છે. આ સૌદર્યધામ બાવની ગુફા નજીકનું સૌદર્યધામ, તારગાની ટેકરીનું સૌદર્યધામ, વચ્ચે આવેલ ઘેલા સેમિનાથનું મંદિર શ્રાવણ મહિનામાં મહાયાત્રા
તળાજા–સાણાની ગુફાનાં સૌદર્યધામ, પાલીતાણું. ગિરનાર, બોદાને ધામ બની જાય છે.
નેસ વિગેરેને જૈન તીર્થધામો-સૌદર્યધામ વિગેરેનો ઉલેખ અહીં ગિરનાં ઘાડા જંગલ વચ્ચે તુલસીશ્યામનું સૌદર્યધામ આવેલું
કરીએ તે ખોટું નથી. છે ઘાડી વનરાઇઓની વચ્ચે આવેલ આ સૌદર્યધામ ગરમ પાણીના કંડ માટે પ્રખ્યાત છે. આ સૌદર્યધામમાં રહેવા માટેની રાજય સરકારે ઉત્તમ સગવડ કરી છે. આ સોંદર્યધામમાં તુલસીશ્યામનું ભવ્ય મંદિર આવેલ છે. આ સ્થળે જવા માટે ઊના, ખાંભા, ધારી વગેરે સ્થળેથી બસ સર્વિસ મળે છે.
ગિરનાં જંગલનાં દખણ દે છેડે બાણેજ અને ટપકેશ્વરનાં સૌદર્યધામો આવેલ છે. બાણેજનું સૌદર્યધામ મધ્યગિરમાં આવેલ છે. નાનકડી નદીને કાંઠે ઉભેલ એક ઊંચા ડુંગરના પેટાળમાં ગંગા મંદિર બંધાવીને અહીં ગંગાતીર્થ રચાયું છે. આ સ્થળે નદીમાં એક આડબંધ બાંધવામાં આવ્યો છે. ઊના-વેરાવળ લાઈનના ગિરગઢડા સ્ટેશનથી બાણેજ જઈ શકાય છે. ગિરગઢડાથી પાંચેક માઈલ
શુભેચ્છા પાઠવે છે દૂર ટપકેશ્વરનું સૌદર્યધામ આવેલ છે. ગિરના ઘા જંગલો વચ્ચે આવેલ આ સૌદર્યધામમાં કુદરતકૃત ગુફાઓ આવેલી છે. આ ગુફા | શ્રી પરશુરામ ગ્રાહક સહકારી ભંડાર એની છતમાંથી ટપકતા ચૂનાના ક્ષારવાળા પાનીને લઈને ગુકાના તળિયે અનેક શિવલિંગ સર્જાયા છે. અને ગુફાની છતમાં ચૂનાને
મુ મોરબી ક્ષાર કરતાં ગાયના આંચળ જેવા અનેક આકારો રચાયાં છે. કુદ
( સૌરાષ્ટ્ર ) રતની આ કરામત જોતાં અહીં આવનાર યાત્રિકે કુદરતની કરામત ઉપર મુગ્ધ બની જાય છે. આ ત્રણ રથળ ઉપરાંત ગિરનાં જંગલમાં
સ્થાપના તારીખ ૧૭-૬૯
એડીટ વર્ગ-૪ કનકાઈ અને ભીમાસનાં સૌદર્યધામો આવેલાં છે.
ભરપાઇ થયેલ શેરભંડળ : ૩૯૧૦-૦૦ મહદ અંશે ગુજરાતને સાગર કિનારો ખંભ કે માંડીને
રીઝવ અને અન્ય ફડે : ૫૬૩૦-૦૦ દમણુ સુધી સમુદ્રને મળતી અનેક નદીઓને લઈને કીચડવા ? બનેલ
સભાસદોની થાપણે : ૪૩૯૭૦-૦૦ છે. સૌરાષ્ટ્રનાં સાગર કિનારે મોટે ભાગે ખારા પથ્થરન ખડકો
વર્ષનું ટર્ન ઓવર : ૪૪૪૫૪૦-૦૦ આવેલાં હદને સૌરાષ્ટ્રને મોટા ભાગનો સાગર કિનારો ખડકો કે
સભ્ય સંખ્યા
: ૩૮૩ ખડકેથી બનેલી રેતીનાં ટેકરાવાળે છે. સૌરાષ્ટ્રના સાગર કિનારે નાના નાના બેટ અને નાની નાની ખાડીમાં આવેલ છે એટલે
મોરબીનો આદર્શ અને શ્રેષ્ઠ ભંડાર સૌરાષ્ટ્રને સાગર કિનારો સૃષ્ટિ સૌંદર્યની દૃષ્ટિએ ઘણો સુંદર છે.
ગોવિંદભાઈ મે કાણા
દશરથસિંહ સરવૈયા કરછનો દક્ષિણ અને પશ્ચિમ સાગર કિનારો સૌરાષ્ટ્રનાં જે છે.
ચેરમેન આખા ય ગુજરાતનાં સાગર કિનારાના સૌદર્યધામમાં દક્ષિણ ગુજરાતથી કચ્છનાં કેટેશ્વર સુધીમાં અનેક સૌંદર્યધામે આવે છે. આવા સૌદર્યધામમાં રાજ્ય સરકારે હોલીડે કેમ્પ બનાવી સહેલાણીઓ
મેનેજર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.ainelibrary.org